SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિદાયક સિદ્ધ પ્રયાગ ૧૭૧. પણ નામની ગણના નામમત્રમાં થાય છે. આગળ ૐ અને પાછળ નમઃ પુલ્લવ લગાડીને એ નામના ચતુથ વિભક્તિમાં જપ કરતાં પણ આવું જ પરિણામ આવી શકે છે; પણ એ જપ ખૂબ શ્રદ્ધાપૂર્વક વ્યવસ્થિતપણે કરવા જોઈ એ. દેશ, જાતિ કે લિ`ગના ભેદ વિના કોઈ પણ વ્યક્તિ વગર ખર્ચ કરી શકે એવા આ સિદ્ધ પ્રત્યેાગ છે, માટે તેના લાભ અવશ્ય લેવે. જેએ શાંતિની ઇચ્છાથી રાત્રિએ ૐ નમઃ સિદ્ધેસ્ચઃ ' એ રીતે ત્રણ નમસ્કાર શાન્તિઃ'ની બેથી ત્રણ માળા ફેરવશે, તેમને સિક શાંતિને અનુભવ થશે. સૂતી વખતે કરીને ૐ અપૂર્વ માન '
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy