SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪રા ' મંત્રદિવાકર” (૩) પાઘ–કલાવતંત્રના અભિપ્રાયથી- પાદ્યમાં - ચાર ચીજ હેવી જોઈએ. (૧) શ્યામાક (સામે); | (૨) દુર્વા (છે), (૩) કમલ અને (૪) વિષ્ણુકાંતા. (૪) અધ્ય–શારદા તિલકના અભિપ્રાય મુજબ અર્થમાં આંઠ વસ્તુઓ જોઈએ.: (૧) વેત સરસવ (૨) અક્ષત, (૩) દુર્વા, (૪) તલ, (૫) જવ (૬) ગંધ, ' (૭) ફલ અને (૮) પુષ્પ. (૫) આચમનીય- આચમનપાત્રમાં નીચેની વસ્તુએ નાખવાથી આચમનીય બને છે જાતિપત્ર, લવંગ, અને કલ આ મત કુલાર્ણવતંત્ર છે. અગત્યસંહિતામાં કપૂર, અગરુ અને પુષ્પને નિર્દેશ છે. (૬) સ્નાન-પ્રથમ કલશમાં જલ ભરી તેમાં સવિધિ - તીર્થોનું આવાહન કરવું. પછી તેમાં ગંધ અને પુષ્પ નાખી મૂલમંત્ર બેલ. પછી ધેનમુદ્રા કે અમૃતીકરણ મુદ્રા દેખાડવી અને તેના વડે ષડંગન્યાસ કરો. પછી તેનું અવગુંઠનમુદ્રાપૂર્વક પૂજન કરવું. આવા સંસ્કૃત - જલથી દેવતાને સનાન કરાવવું. આ વિધિએ આજે દેવતાને સ્નાન કરાવનારા કેટલા છે?" શાસ્ત્રોમાં સ્નાનના અન્ય વિધિઓ પણ દર્શાવેલ છે. દેવતાને સ્નાન કરાવ્યા પછી - વધેલું જળ પિતાના શરીર પર રેડવું. દેવતાનું અંગ લૂછવા માટે ચંદનથી વાસિત કરેલા. -સૂતરાઉ વસ્ત્રને ઉપગ કર
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy