SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] - મુદ્રાઓનું મહત્ત્વ મંત્રસાધનામાં મુદ્દાઓને પ્રયોગ વિહિત છે. ખાસ કરીને દેવતાનું સન્નિધાન પ્રાપ્ત કરવા માટે તેને ઉપગ " વિશેષ થાય છે. તેથી જ શાસ્ત્રકારોએ તેને “સેવા સન્નિબચવા દેવતાની સાંનિધ્યમાં લઈ જનારી કહી છે. વળી મુદ્રાઓનો ઉપયોગ જપમાં, ધ્યાનમાં તથા - કામ્ય કર્મો કરતી વખતે પણ થાય છે. કેટલાંક તંત્રમાં - એમ કહ્યું છે કે “સ્નાન, આવાહન, શંખપૂજ, પ્રતિષ્ઠા, રક્ષા, નૈવેદ્ય તથા અન્યાન્ય સ્થાને પર જ્યાં તેમને દર્શા- વવાનું વિધાન છે, ત્યાં ત્યાં તેમના લક્ષણના આધારે તે તે મુદ્રાઓ બતાવવી જોઈએ.” તાત્પર્ય કે મંત્રસાધનામાં મુદ્રાઓને ઉપગ અનેક સ્થાનેએ-અનેક વાર કેર પડે છે, તેથી મંત્રસાધકેએ મુદ્રાઓનું જ્ઞાન મેળવી લેવું આવશ્યક છે. . આ વિષય મુખ્યત્વે ગુચ્ચમ્ય છે, છતાં તે પ્રકારના
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy