SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨. ઊભી થાય. એના વિના જીવન અસાર કૂચા લાગે. હૃદયમાં ધર્મની ભાવના એવી ઊછળ્યા કરે કે ધર્મના બાધક પ્રલોભને તુચ્છ ગણે. ભય રહે કે આ દુન્યવી પ્રભથી રખે ધર્મભાવના તૂટે ! ધર્મભાવના શું શીખવે છે ? : ધર્મ–ભાવના તો શીખવે છે કે “નાશવંત અને આત્મહિતઘાતક જડ પદાર્થની બહુ કિંમત શી આંકવી ? રસદાર ભજન કે હીરામાણેક આદિ તો જીવને પાગલ બનાવી નચાવનારા છે, દુર્ગતિના કુવામાં ઉતારનારા છે એના શા અભખાર રાખવા? દિલની અભિલાષા તો એક માત્ર અનાસંગ • પદની રખાય, પણ પુદ્ગલના સંગની નહિ. હીરામાણેક, સેવામિઠાઈ, બંગલા-વાહન વગેરે બધું તે એકેન્દ્રિય જીવોનાં કલેવર છે. એવા તુચ્છ કલેવર માટે મુદ્ર શું બનવું ? એની ઉજાણી શી માનવી? મડદા પર ઉજાણી ગીધડા કરે, –મુદ્રતાને લીધે આવા વિચારનું સ્વપ્ન પણ નથી આવતું તત્ત્વની મશ્કરી કરવાનું સુઝે છે! નિબુદ્ધિ પિતાની જાતને મહાબુદ્ધિમાન માની મહાજ્ઞાનીઓને સમજણ વિનાના માને છે અગર ડું શાસ્ત્રજ્ઞાન પણ હોય તો ય ક્ષુદ્રતાવશ પિતાને પ્રાજ્ઞતાને ભ્રમ અને અભિમાન ભારે ! ટૂંકમાં કહીએ તો આ ખતરનાક ક્ષુદ્રવૃત્તિના પાયા પર અનેકાનેક દેષ દુર્ગુણો અને દુષ્કૃત્યે એટલા રસપૂર્વક સેવાય છે કે ત્યાં ગુણબીજ લાવે એવા વિષયવિરાગ, કષાય-અરુચિ, ક્ષમાદિગુણેની પ્રશંસા, ભવને ભય, મોક્ષની રુચિ વગેરેના ફાંફા હોય છે. માટે દિલ ઉદાર, ઉમદા, વિશાળ જરૂરી. * હાય ૧ :કમાં કહેજા અને અવિરા
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy