SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયા–ફલસૂત્રમ્ ] ४७७ એમ કપવું (પણ) અયુક્ત છે; (કેમકે એમાં તે તમે) સ્વતંત્ર અનુશાસનથી ( ક્ષણુપર્યાયની) નિરાધારતા યા અનન્વય ઢાકી બેસાડવો. તે (આત્મા)ને જ સકમ નાશ પછી) સદા અખદ્ધભાવ-અભવભાવ મને તે તે યુક્ત છે આ સૂક્ષ્મ પદાર્થસ્થાન મહા પ્રજ્ઞાથી વિચારણીય છે વિવેચન-દ્રવ્ય વિના માત્ર પર્યાય ન હોયઃ પ્ર૦~સ સારની છેલ્લી ક્ષણને કે એ તદ્દન નિવૃત્ત થઈ જાય છે, નથી થતી, અને એ જ મેાક્ષ,' તે એવે સ્વભાવ જ માનીએ પછી નવી ક્ષણ ઉત્પન્ન જ શે! વાધા ? સ્વભાવમાં પ્રશ્ન ન રહે કે આ આમ કેમ, ને આમ કેમ નહિ ? અગ્નિના સ્વભાવ * ખાળવાના છે, ત્યા કેણ પૂછે છે, કેમ ખાળવાના ?’ ઉ॰-આવે! સ્વભાવ માનવે યુક્તિવિરુદ્ધ છે, માત્ર એક જાતના રાજાના કાયદા જેવુ. અનુશાસન, મળાત્કાર, તરહિત હઠાગ્રહ છે. કુમકે એમા તે નિરાધારતા અથવા અનન્વયને બળાત્કારે ‘સ્વભાવ’ના નામ હેઠળ ઠોકી બેસાડવાનુ થાય છે. તે આ રીતે,~ ? નિરાધારતા-અનન્વય એટલે ?: ચરમક્ષણુના અત્યંત નિવૃત્ત થવાના સ્વભાવ કહેા છે, ત્યા ‘સ્વભાવ’ એટલે? ૧ સ્વનેા ભાવ' નહિ, કેમકે ‘સ્વ’ જેવી કેાઈ જુદી વસ્તુ તમારા મતે નથી કે જે ઊભી રહીને એના ભાવ યાને એમા બીજી ક્ષણે કશું થાય, કિન્તુ રસ્વભાવ એટલે સ્વ એવા જે ભાવ યાને આત્મીય સત્તા, ‘ચરમક્ષણુના સ્વભાવ નિવૃત્તિને, અર્થાત્ ચરમક્ષણ પછીથી નિવૃત્તિસ્વભાવ છે,’ એમ કહેવા જતાં, (૧) ડીની સપાટ યો કી --- બી "
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy