SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ [પંચસૂત્ર-૫ ઉ–ના, પ્રવાહથી આમ બંધ જે અનાદિ ન માનીએ, અર્થાત્ બહુ પૂર્વે આત્મા તદ્દન અબદ્ધ માનીએ, અને પછીથી અબદ્ધ આત્મા પર બંધ શરૂ થશે એમ માનીએ, તે આત્માની કદી “મુક્તિ' એટલે કે ક યમી શાશ્વત સિદ્ધપણું થઈ શકે નહિ. કેમકે આત્મા ભલે અહીં એકવાર કદાચ કામચલાઉ સર્વકર્મબંધન તેડી નાખે, તે પણ હવે અબદ્ધ બન્યા હોવાથી, અને તમારા મતે અદ્ધિને બંધન લાગતું હોવાથી, પૂર્વ જેમ ભવિષ્યમાં નવે બધ કાં શરૂ ન થાય? અને જો એ થઈ શકે છે, તે કાયમી મુક્તિ અસંભવિત બની. અલબત્ “અબદ્ધ” અને “મુક્ત” બે શબ્દ જુદ છે, પરંતુ એ બંનેમાં આત્માની શુદ્ધ અવસ્થા સમાન છે, કઈ તારિક ફરક નથી. તેથી જ જે અબદ્ધ પણ બંધાય, તો મુક્ત પણ બધાશે ! એટલે ખરી રીતે શાશ્વત મુક્તપણું જ નહિ ! (૮) અનાદિ કર્મગ નાશ્ય કેમ? દિક્ષા અસતું सूत्रः-अणाइजोगेवि विआगो कचणेवलनारण। न दिदिक्खा अकरणस्स । न यादिमि ऐसा । न सहजाए निवित्ती । न निवित्तीय आयहाण न यऽण्णहा तस्लेसा। भवत्ततुल्ला नापण! न केवलजीवरूवमेयं । न भाविजेगावेक्खाए तुल्लत्तं तया केवलत्तेण संयाऽविसेस आतिहासहावकप्पणमप्पमाणमेय असेव क्षेसो परिकपिआए। અર્થ:-(કર્મ) અનાદિ સ બંધ હોવા છતા સુવર્ણ-માટીના દુષ્ટાતથી વિયોગ થાય છે. ઈદ્રિય-રહિત (શુદ્ધાત્મા)ને દિક્ષા (પ્રકૃતિ-દર્શનેચ્છા) ન થઈ શકે. ન જોયેલા વિષયની દર્શનેચ્છા થતી નથી. સ્વભાવભૂત (હોય તે એ)ની નિવૃત્તિ ન થાય; નિવૃત્તિ થતી હોય તે પછી આત્માનું અસ્તિત્વ નહિ રહે लीवरूवमेहासहावका
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy