SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० [ પંચસૂત્ર-૪ ચરમભવનું સંધાન કેવી રીતે ? – આત્મા પર અસંખ્ય જન્મનાં કર્મ અને અનંતા ભવેની -વાસનાઓ જામી હોવાથી એ સર્વને સંપૂર્ણ નાશ થઈ સીધે મક્ષ થવાનું, તે આ ભવના અંતે જ સીધે મેક્ષ થવાનું–મુશ્કેલ છે. તેથી વચમાં હજી બીજા ભવ તે થવાના. (દા. ત. પૃથ્વીચંદ્ર, સમરાદિત્ય, વગેરેને પ્રથમ ભવની ઉચ્ચ સાધના છતાં પછી પણ ભવે તે કરવા પડ્યા.) પરંતુ એ જે પ્રથમ ભવના સુંદર અનુબંધથી એવા સફલેશ રહિત ભોગવાળા નીપજે, કે જેમાં વૈભવભાગ છતાં ઉત્તરોત્તર આત્મશુદ્ધિ વધતી આવે. એથી અને છેલ્લે ભવ એ વિશુદ્ધ બનવાને, કે જે સમ્યફ સર્વથા શુદ્ધક્રિયા કરવા વડે કરીને અભવ (મેક્ષ) સાધક બનશે. અર્થાત્ એ ભવ પછી કઈ ભવ જ નહિ, પણ અમર મોક્ષ થવાને. અસલિષ્ટ ભેગ–કર્મરહિત થવાના શુદ્ધ ભાવ વિના અભય યાને મેક્ષ સિદ્ધ થઈ શકે નહિ. શુદ્ધ ભવથી જ અભવ સિદ્ધ થાય દષ્ટાંત તરીકે, સુરૂપ વગેરે ભોગ-સાધન વિના સંપૂર્ણ ભોગક્રિયા બને નહિ, પણ સુરપાદિથી જ સંપૂર્ણ ભોગક્રિયા બને. સુરૂપદ એટલે સારૂં રૂપ, વય, વિચક્ષણતા (ચતુરાઈ) સૌભાગ્ય (જેનાથી બીજાને ગમીએ તે), મધુરતા (કમળ મીઠા સ્વભાવ), અિશ્વર્ય (સંપત્તિ-માનમર્ત પ્રતિષ્ઠા વગેરે), એને ભોગનાં સાધન કહ્યાં છે. એવા સારાં રૂપ વગેરે આપવાને સમર્થ એવા પુણ્યવંતા ભવ થકી જ સંપૂર્ણ ભોગક્રિયાઓ પ્રત્યે આ સામગ્રી અખંડ કારણતા (નિમિત્તભાવ) ધરાવે છે. તે એવી પરિપૂર્ણ (ભોગક્રિયા) હોય છે કે જે બિલકુલ સંકુલેશ રહિત સુખરૂપ હોય છે. વિવેચનકાર લખે છે કે અહિં શૂન્યતા હોવાથી
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy