SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૯૩ ભાવ–ચિકિત્સાને પ્રયોગ સમજાવવા કઈ શરીરને રોગી ચગ્ય ચિકિત્સા કરાવતો સુખ–શાંતિ અનુભવે, તેનું દષ્ટાંત અહીં બતાવાય છે, તે આ પ્રમાણે – (૧૨) શરીરરેગ-ચિકિત્સાનું દષ્ટાંત ને કમરેગ ચિકિત્સા સૂત્રઃ- નાનામા રે માવદિ ચદૂત્રતા विण्णाया सरूवेण निविणे तत्तओ। सुविजवयणेण सम्मं तमगવિઠ્ઠવિાયો vagવસિં નિરzaછાવા, તુરુંपच्छभोइ, मुच्चमाणे वाहिणा, निअत्तमाण वेअणे, समुवलभाऽऽरोग्ग पचड्ढमाणतम्भावे, तल्लाभनिन्बुईप तप्पडिबंधाओ सिरोखारोइजोगेवि वाहिसमारूग्गविण्णाणेण इनिप्फत्तीओ अणाकुलभावयाए किरिओव आगेण अपीडिओ अवहिले सुहलेस्साए वडढइ, विजच बहुमण्णइ । અર્થ-જેમ, ગમે તે નામને કઈ પુરુષ મહાવ્યાધિગ્રસ્ત હોય, એણે તેની વેદના ભેગવી હોય, (જાલિમ વેદનાના)સ્વરૂપને સમજનારો હેઈ, એ દિલથી કંટાન્ય હોય; ને સુવૈદ્યના વચનથી સારી રીતે એને જાણુને વિધિ મુજબ સારી ચિકિત્સા એ સ્વીકારે, સ્વેચ્છાચાર બંધ કરી નિસાર પચ્ય વાપરે, વ્યાધિથી મુક્ત થતે આવતે તેથી વેદનારહિત બનતે આરોગ્ય પ્રાપ્ત થતું જોઈ (વિશેષ આરોગ્ય પ્રત્યે એના) ભાવ વધતા આવે; આરોગ્યલાભના નિર્માણથી એના પર મમત્વને લીધે નવેધક્ષારપ્રયોગાદિ જવાં છતાં, વ્યાધિની જેમ આરોગ્યને ખ્યાલ હેવાથી અને ઈષ્ટ આરોગ્ય નિષ્પન્ન થતું હોવાથી, જરા ય આકુળવ્યાકુળ થતો નથી; (કિન્તુ સ્વસ્થ ચિત્ત) ચિકિત્સાકિયાના પ્રગથી જરા ય પીડા-વ્યથા લગાડયા વિના શુભલેશ્યામાં આગળ વધે છે અને વૈદ્યને બહુ માને છે.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy