SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ [ પંચસૂત્ર-૪ ધન્ય આત્માએ ચાવજજીવ છેાડતા નથી. કેમકે એથી સભ્યજ્ઞાનના પ્રકાશ મળે છે, અને તેથી મિથ્યામતિ અને પાપવ્યાપારમાંથી જીવ ચંચળ થઇ, ઊડીને સમ્યગ્દર્શન અને ચારિત્રમાં અત્યંત સ્થિર થાય છે' આવાં શાસ્ત્રવચનના અનુગામી હાવાથી એમ માને છે કે ગુરુકુલવાસાદિથી અધિક ઊંચુ` કેાઈ તત્ત્વ આરાધવા ચેગ્ય નથી. એની અપેક્ષાએ બીજી કોઈ હિતકારી તત્ત્વ નથી, કે જે આદરણીય હાય, કેમકે ગુરુકુલવાસમાં સ્વચ્છન્દતા નથી ટકતી. તેથી મેહુ દુલ ખની જાય છે. કદાચિત્ મેહની વૃત્તિએ જાગવા જાય, તે ય સમુદાયમાં શરમ કે ભયને લીધે, અથવા સારા આત્માઓના આલમનને લીધે, એ વૃત્તિએ શમી જાય છે. વળી ગુરુકુલવાસમાં વિધિસર ચેાગ્ય જ્ઞાન અને શિક્ષણ મળે છે. તેથી પ્રગતિના સાચા પંથ પ્રગટ થાય છે, મેાક્ષની નજીક થવાય છે. આવા ગુરુકુલવાસ મળ્યેથી આનદ કેટલે હાય? ગજબ ને ? ગુરુકુલહીનને ૮ નુક્શાના -: 1 અચારાંગ સૂત્રમાં સુધર્મા મધર મહારાજ કહે છે &c सुअं ને આવસંતે માથા મધવા’ભગવાન પાસે વસતા મે એમનાથી કહેવાયેલું સાંભળ્યુ”” આમાં જ્ઞાનપ્રાપ્તિ ગુરુકુલવાસપૂર્વક કહી. ગુરુકુલવાસ ન હેાય, એકલા ક્રૂ, તે (૧) વિધિસર ગુરુ પાસેથી શિક્ષા ન મળે; (૨) ગુરુવિનયાદિ ધર્મ – સાધના ન મળે; (૩) સાધુસેવાદિ લાશ ન મળે; (૪) ત્યાગ, તપ, પરીસહસ્રઝુનાદિ કરતા મુનિએનુ' લખન ન મળે; (૫) અધમ માણુસેના ઉપદ્રવ આવે; (૬) શ્રી તરફના આકષ ણુના ભય અને અધમ સ્ત્રીઓની લલચામણુમાં સપડાવાનુ આવે;
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy