SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ અર્થ લખે છે, તે અર્થ સમજ વિનાનો છે (છ) બીજું કૃતકૃત્યમાં કૃત્યનો અર્થ છેફરજો કરે છે, પણ તે ખોટું છે. કેમકે કરજે પુરી કરેલી હોય છતા પોતાની અપૂર્ણ સ્થિતિને પૂર્ણ કરવાનું કામ જયાં સુધી ઊભું રહે છે, ત્યાં સુધી મોક્ષ નથી. માટે કૃત્યનો અર્થ દરેક કાર્ય એવો લેવાનો છે કૃતકૃત્ય એટલે હવે જેને કાઈ જ કરવાનું રહેતું નથી તે (ા ચોથા ફકરામા સાધુને પરોપકાર–નિરત કહ્યા એનો અર્થ છે બીજાને મદદ કરનારા એવું કહે છે, તેને બદલે શ્રેષ્ઠ ઉપકાર કરનારા (Benevolent) કહેવા જઈ એ સાધુઓ ગૃહસ્થને તો મદદ કરનાર નહિ, પણ ઉપકાર કરનારા કહેવાય છે આ તે સામાન્ય ભૂલનું દિગ્દર્શન છે, પણ ના આ ભાષાંતરમાં આગળ ઉપર તો ઘણી અસહ્ય અનેક ગભીર ભૂલે છે, જેને અહી સ માર્જવાનો અવકાશ નથી પણ તે ભૂલે આ વિવેચન-પ્ર થ પરથી સમજી શકાશે વિદ્વત શરણ્ય શ્રી હરિભસૂરીશ્વરજી મહારાજના લેખમાં ભૂલો કાઢવા જતા, કે એમના કરતાં સારે અર્થ બતાવવા જતાં પ્રોફેસરે પોતે કરેલી સખ્યાબ ધ ભૂલનું અને ભાપાતરમા કરેલ અનેકાનેક તાત્વિક ખામીઓનુ મુખ્ય કારણ તે એમને ગુરૂગમને અભાવ લાગે છે આ ૫ ચસૂત્રકમાં બતાવેલ અવશ્ય કર્તવ્ય ગુરુની નિશ્રા વિના કેવળ ભાષાજ્ઞાનથી કે ઈધર-ઉધરના પાના-પ્રસ્તાવનાઓ ઉથલાવી જવાથી ગભીર જિનાગમોના સાચા અર્થ સમજાઈ જાય; એ માનવુ મિથ્યા છે, અયુક્ત છે. ગીતાર્થ ગુરુઓના માર્ગદર્શન વિના વાચા કે કલમ ઉપાડવાનું પરિણામ કેટલુ કટુ આવે છે, તે ઉપર બતાવ્યું છે જે કેલેજના વિદ્યાથઓ વાસ્તવ ત્રિદાન સાધુઓના સંસર્ગમાં નથી આવતા, તે આવા પ્રોફેસરના લેખથી કેવી વિદ્યા પામે એ પણ સમજાય એવું છે એવી વિદ્યા પર બી એ, એમ-એ; પી એચ ડી ના વૈભવી બિરુદ આપતાં પહેલા અને એવા પુસ્તકને પાઠય પુસ્તક બનાવવા પૂર્વે યુનિવર્સિટિએ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy