SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ [પંચસૂત્ર–૩ સૂચવે છે; અને, કરુણાને તો લોકને વિષે ધર્મની પ્રધાન માતા કહી છે. કેમકે જો પ્રત્યેની કરૂણામાંથી ધર્મ જન્મે છે, અને કરુણાથી શાસનની ઉન્નતિ થાય છે. તીર્થકર દેવે ચારિત્ર લેતાં પહેલાં વર્ષદાન દે છે. ગુરુ પ્રવેશ–મહોત્સવાદિમાં છૂટથી દાન દેવાય છે. તેથી શાસન પ્રભાવના થઈ લોક આકર્ષાઈને ગુરુ પાસે આવી ધર્મશ્રવણ કરી ધર્મ પામે છે. બીજા પ્રત્યે જે કરુણા હોય તે માતાપિતા પ્રત્યે કેમ ન હોય? અરે! એ કરુણા નહિ પણ કૃતજ્ઞતા છે, ભક્તિ છે. આ પ્રમાણે માબાપની ચિંતા ટાળી, એમની અનુમતિ મેળવીને, ચારિત્ર–ધર્મ અંગીકાર કરે. (૯) અસાથે માયા અસ્થાનગ્લાનૌષધાર્થ ત્યાગ, सूत्र-अण्णहा अणुबहे चेव उवहिजुत्ते सिआ। धम्माराहण खु हि सबसचाण। तहा तहेअं संपाडिजा। सव्वहा अपडिवज्जमाणे જ્ઞા તે કુત્રિાસથાનur અર્થ:-નહિતર (અંતરથી નિર્માયી રહીને જ માયાપ્રગ કરે. (માયાથી પણ) ધર્મની આરાધના સર્વ જીવને હિતકારી છે. તે તે પ્રકારે એ માયાપ્રયેગ આચરે. (આમ છતાં માતાપિતા) સર્વથા ન જ સ્વીકારે તો અસ્થાન–ગ્લાન–ઔષધાર્થ ત્યાગના ન્યાયે (એમને) છોડીને જાય. વિવેચન –પરંતુ જે માતાપિતા મોહવશ પુત્રને દીક્ષાની રજા ન આપે, તે છે કે મુમુક્ષુના હૃદયમાં માયા નથી, છતાં તે માબાપ પાસેથી રજા મેળવવા માટે બહારથી–દેખાવથી માયાપ્રગ કરે, છેતાનું દુઃસ્વપ્ન કહે, જેથી સાબાપને લાગે કે આમાં પુત્રને આયુષ્યનું જોખમ છે તે એને ચારિત્રની રજા આપી
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy