SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ધન્ય પ્રવૃત્તિ ! એવા અનંત જિનેશ્વર દેવાના અન ત અનુષ્ઠાનાની હું પુલકિત હૃદયે અનુમેદના કરૂ છું. હે ! કેવી એમની લેાકેાર કાર્યવાહી ! અહે। મારા જેવા દીન દુ:ખી જગતના ‘· ભવ્યજીવાને કેવાં અતિ ઉપકારક એ અનંત અરિહ ́ત પ્રભુના અનંત ઉમેાામ સુંદર અનુષ્ઠાને ! અરે એમાંના એકાદ પણ અનુષ્ઠાનને આચરવા હું સમથ નથી, છતા અહે।ભાગ્ય મા કે મને એ ઉત્તમેાામ અનુષ્ઠાન જાણવા-સમજવા મળ્યા એની પ્રમેદ ભાવના મળી! મને એની અનુમેદના કરવાનું મળ્યુ !' । હી... સમજવાનુ છે કે ‘કરણ, કરાવણ અને અનુમેદન, સરિખાં ફળ નિપજાયા રે' એ કથનના અનુસારે ધર્મ-સાધનાના એ ત્રણ રસ્તા. એમાં આ ત્રીજા ઉપાય તરીકે ખતાવેલ અનુમેાઢના ૪ વિશેષતાથી યાને(૧) ભાવપૂર્ણ હૃદયે, (૨) આત્માને ગળગળેા કરીને, (૩) સંભ્રમ (અપૂર્વ હર્ષ) અને બહુમાન સહિત, અને (૪) તે અનુષ્ઠાને જીવનમાં ઉતારવાના મનેરથ સાથે જો થાય, તે તેવી અનુમેાદનાથી અનુષ્ઠાન સાક્ષાત્ આચર્યું સરખેા લાભ કેમ ન થાય? અનુમેદન એટલે અનુસારુ મેાદન (આનંદ), અનુષ્ઠાનને અનુસરનાર આનંદ.એટલે કે સ ંયમ તપ તિતિક્ષા ધર્મોપદેશાદિઅનુષ્ઠાનનાપ્રતિપક્ષી (વિરૂદ્ધ) જે તત્ત્વા અસ’યમ, સુખશીલતા, કષાયા, પાપેાપદેશ વગેરે; તેના ઉપરથી ખસીને તેઅનુષ્ઠાનેાઉપર આકર્ષિત અને અભિલાષુકપણે મુગ્ધ થનાર હૃદયના નિર્મળ અને પ્રેરક આનંદ. આપ ણુ એટલે આ કેવાં ઉત્તમ અને આદરણીય !’એવેાભાવ. ૨ અભિલાષિપણુ` એટલે ‘આ મને કયારે મળે ’ એવી કામના હવે બીજા નખરમાં સર્વાં સિદ્ધ ભગવાનનું સિદ્ધપણું, એટલે કે અવ્યાખાધ (અક્ષય નિરુપદ્રવ) સ્થિતિ, અનંત શાશ્ર્વત . ૧ "THEL!
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy