SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ અહી` ધ્યાનમાં રાખવાનું એ છે કે એમની હિતશિક્ષા અને સમાગમનાં આ બે પ્રણિધાન કેવળ કેરી પ્રાથૅના કરવાનું નથી સૂચવતા, કિંતુ ‘હું આ બેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ થા”, એવા હૃદયના દૃઢ નિર્ણય કરવાનુ સૂચવે છે. માટે પ્રાથના સાથે એવા નિર્ણય પણ કરવાને અરિહંતાદિના સમાગમ પણ માત્ર સ્વમળે જ નથી મળવાના, પણ દેવાધિદેવ અને સદ્ગુરુની કૃપાથી થવાના છે. માટે એમની આગળ એની પ્રાપ્તિની ય દ્દિલભરી ઉત્તમ પ્રાથના હે. · પ્રભુ ! તમારા સ’ચૈાગ મને સતત થાય,’ એવું પ્રાથવાનું જીવત હે. અહો ! પરમ પુરુષને કરાતી આવી ઉત્તમ વસ્તુની પ્રાર્થનામાત્ર પણ જગતમાં કેવી અલભ્ય, અણુસાલ અને અનંત ઉપકારર્ક વસ્તુ છે ! " વળી એના ઉપર મને બહુ જ સદ્દભાવ અને માનહેા, જેથી જીવનમાં હૃદયના અત્યંત ઉલ્લાસ સાથે આ પ્રાર્થના વાર વાર હું કરૂ. આવી રીતે પ્રાર્થના વારવાર કરવાથી મને મેાક્ષનુ' ખીજ પ્રાપ્ત થાઓ,’આ પણ પ્રાથ વાનું છે. પ્રાથના માત્માનેનસ મનાવે છે, જેની આગળ પ્રાના કરાય છે એના તરફ વિશેષ નિકટભાવ અને ઝુકાવટ કરાવે છે, અને શુભ અધ્યવસાયને જગાડી દીર્ઘકાળ સુધી જીવંત રખાવે છે, તથા જીવને સુસાથી સમૃદ્ધ કરે છે! એથી મિથ્યાત્વાદિ કર્મ નાશ પામે છે, અને મેાક્ષખીજ પ્રાપ્ત થાય છે. મેાક્ષખીજ સુવર્ણ ના કળશની જેમ અનુબંધવાળું શુભ કમ્ ’ છે. અનુખ'ધ એટલે શુભની પરપરા. જેમ સેનાને કળશ ભાંગી જવા છતા સેતુ' કાયમ રહે છે, તેવી રીતે પ્રાનાથી પ્રાપ્ત થયેલું શુભ પુણ્યકમ વિપાકે ભલે ભેગવાઈ જવા છતાં, એ ભાનુ'ધી કમ હેાવાથી નવુ' શુભ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy