SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યો. મદનરેખાની કલ્યાણમિત્રતા કહી, જેમ અંધ–રોગી-નિર્ધનભયભીત ક્રમશઃ દેરનાર-વૈદ-શ્રીમત-રક્ષકને સેવે, એમ કલ્યાણમિત્રને સેવવાનું વિસ્તારથી સ્પષ્ટ કર્યું. એમાં (પૃ ૨૧૪) ગોવિંદવિપ્રપની ને પતિ આદિ, સુધર્મા ને જંબુ, આચાર્ય ને ગુણસેન તથા જિનદાસ ને કંબલશંબલ બળદના દષ્ટાંત કહ્યાં સુખમા મહાબળ ને વિવિધ સ્ત્રીઓ સામે કલ્યાણમિત્ર સુબુદ્ધિ, ને દુઃખમાં નાગકેતુને પૂર્વભવે થાકમિ ઊંચે ચડાવ્યા, એ વર્ણવી કલ્યાણમિત્રના આદર-આનાકાંક્ષિતા ને સ્વીકાર કહી આજ્ઞાવિરાધનાત્યાગ ને આજ્ઞાપાલન જરૂરી કવાં - ૭ (૮) ધર્મ ગુણગ્ય આચાર કિયા (૫ ર૧૦) બનાવતાં વૈદ્યવાનરનું દાન કહ્યું કે ત્રિવિધ અશુદ્ધ વ્યાપારનો ત્યાગ કહેતાં વિસ્તારથી (i) માનસિક અશુદ્ધિઓ દા ત મહાઆર ભ-લેકનિન્ય-કુલેશ–ખુનસ-પરપીડાદિનુ ચિંતન, દીનતા, અતિ વગાડના દષ્ટાંતથી, અભિનિવેશ વગેરે ત્યજવા કહ્યું એમ જિનાગમતમાં સતચિંતન કરે; ખોટા અભખરા ને અનર્થદડના વિચારો નહિ, દાનાદિમુકૃતો પાછળ મન બગાડે નહિ, મત્રી આદિનુ ચિ તન, ૧ર ભાવના સચ્ચરિત્રનું સ્મરણ પાપભય વગેરે રાખે, એ કહ્યું () વાચિક અશુદ્ધિઓ (પૃ રર૭) દા ત અસત્યભાષણમા દે; નણદ ને બે ભાઈ, ઉત્સત્રભાષણમા ભવો સુધી જૈનધર્મથી દેશનિકાલ, કર્કશવચન, ચાડચુગલી, પઅસંબદ્ધપ્રલાપ વગેરે ત્યજવાનું કહી, હિત-મિતભાષા, માનવજીભને સરસ્વતી માતા તરીકે પિતા પરમેશ્વરને જ ગ વ્યાજબી, માતાપુત્રને કાંડા છેદ-ળી વગેરે વર્ણવ્યુ () કાયિક અશુદ્ધિઓ (૫ ૨૩૨) દ તે હિંસા–ચેરી–પરસ્ત્રીદર્શન-અનર્થદંડનો ત્યાગ સ્પષ્ટ કરતાં માકણુમાર -કેન્ટ્રાકટર-૨૫સેન-લક્ષ્મણભારદેવના દૃષ્ટાંત કહ્યા, ૪ પ્રકારે અનર્થદડ વિવેચ્યા, જીવરક્ષાદિ સુકૃત ગણાવ્યા ૯ (૧૦) લાચિત દાન-ભેર પરિવાર (૫ ૨૨૫) સ્પષ્ટતાથી સમજાવ્યા છે (૧૧) પરિવારનો અસંતાપક વર્ણવી, મમત્વત્યાગ પર લલિતાંગ–સ્વયંપ્રભા, યશોધરામાતા-પુત્ર ને મરુદેવવાના દાત બતાવ્યા,
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy