SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ બની જાય. સંસારના લાભની અપેક્ષાએ, હાસ્યાદિ મેહની વૃત્તિના પિષણની દૃષ્ટિએ, રાગ કરે તે અપ્રશસ્ત રાગ. સંસારથી નિસ્તાર પામવા, મુક્ત થવા માટે, અને તેના ઉપાયમાં જોડાવા બદલ જે રાગ કરાય તે પ્રશસ્ત રાગ. એથી ધર્મ–લેશ્યા અને ધર્મને રાગ બંને વધતા જાય. જેટલી શુધ્ધ ધર્મન્લેશ્યાની માત્રા અને વેગ (Degree, Force) ઓછા તેટલું પુણ્ય કાચું બંધાય; ધર્મની લેશ્યા જોરદાર, તો પુણ્ય પણ જોરદાર, અને એથી સામગ્રી પણ ઊંચી જોરદાર મળે. શાલિભદ્રને લેશ્યા ઊંચી હતી તો દેવતાઈ નવ્વાણું પેટીઓ રેજની મળતી છતાં, ઊંચી ધર્મની લેશ્યાથી ચારિત્ર લીધું અને પાન્યુ! ઊંચી ધર્મ–લેશ્યાવાળે અધુરી સાધનાનો ખપ ન કરે. એને ગયા ભવમાં ખીર વહેરાવ્યા પછી ચ ગુરુમહારાજ ઉપર પ્રશસ્ત રાગને પ્રવાહ એ, કે પિટમાં પછી ફૂલની પીડા થતી હતી તો પણ માતાને ભૂલી, એના ચિત્તમાં એકલા ગુરુની યાદ હતી. પિટમાં શૂળ વખતે માતા હાથ ફેરવતી હશે, સેવા કરતી હશે, પણ તે વખતે માતાને યાદ નહિ કરતાં ધ્યાન એક માત્ર ગુરુમાં અને દાન કરાવવાના ગુરુના ઉપકારમાં—“અહો ! મારા ઉપકારી ગુરુએ કે મને તાર્યો ! ” આ ક્યારે આવ્યું છે માતાએ ફરી ખીર આપી–ખવરાવી તે લક્ષમાં નહિ, પણ ગુરુના પાત્રે ગઈ તે લક્ષમાં! “ કે સુંદર ચેગ ! ખીર! અને દાનમાં ! તેય મહામાને !”. આવી દાનધર્મની અનમેદના હૃદયે ! આ પ્રશસ્ત રાગ; ને તેથી એ ઉચ્ચ વૈભવી સામગ્રીને ધણી બન્યો ! પણ એ સામગ્રી પાપાનુબંધી નથી, એટલે મેહમાં અંધ નથી કરતી. તેથી જ જ્યારે “માથે એક મેહગ્રસ્ત માનવ રાજા પિતાની
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy