SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) યથાસ્થિતવસ્તુવાદી કહી પાંત્રીસ અતિશય યુક્ત વાણીને વચનાતિશય નિદે. ચાર મહા અતિશયના પણ પ્રભુ ત્રણ લોકના ગુરુ છે. “પત્તિ તિ : હિતનો ઉપદેશ આપનાર તે સાચા ગુરુ તે શુદ્ધ અને સત્ય ધર્મના ઉપદેશક, સંસારત્યાગી અને વિરાગી નિગ્રંથ મુનિઓ સિવાય બીજા ન હોય. એમાં શ્રી અહંત પરમાત્મા એ શ્રેષ્ઠ ગુરુ છે, આદ્ય ગુરુ છે. વીતરાગ શબ્દથી પ્રભુ વીતષ, વીતોહ પણ છે એ સમજી લેવાનું છે; કેમકે રાગ બધા દોમા રાજા છે; એ જતાં બીજા છેષ વગેરે દેશ નષ્ટ જ છે. રાગ એ ટૅપ કરતાં પ્રબળ દેશ છે. તે આ રીતે– (૧) રાગને નાશ દશમા ગુણસ્થાનકને અંતે થાય, દ્વેષ નાશ નવમાં ગુણસ્થાનકે થાય. આ સૂચવે છે કે જ્યારે દ્વેષ નાશ કરે એવી આત્મવિશુદ્ધિ કરતાં અધિક આત્મવિશુદ્ધિ થાય અર્થાત્ ચિત્તના અધ્યવસાયની અધિક વિશુદ્ધિ થાય ત્યારે જ રાગનો નાશ થાય. (૨) શ્રેષનું મૂળ રાગ. ક્યાક રાગ છે, માટે ઠેષ છે. રાગ એ દ્વેષને બાપ છે. (૩) દ્વેષ કાઢ સહેલે, કેમકે દ્વેષમા કાળે કાળે ઘસારો પડે છે, પણ રાગમાં વૃદ્ધિ થતી જાય છે. (૪) રાગનું આયુષ્ય દેષ કરતા ઘણું મેટું (૫) દ્વેષ ભૂલો સહેલે, પણ રાગ ભૂલ કઠણ. હદ કરતાં વધારે જોજન કર્યું ઝટ ભજન ઉપર હેપ થાય; પણ જરા વાર થઈ ભૂખ લાગી એટલે છેષ ભૂલાઈ રાગ થતાં વાર નહિ. દ્વેષ થાય તોય રાગ જલદીથી ન ભૂલાય, અંદર બેઠે હાય (૬) દ્વેષ કર્કશ લાગે, રાગ મીઠો લાગે. મીઠે શું કામનગમે? રાગનો રંગ લાલચળક, દ્વેષને રંગ કાળા. રાગ પાછળ હર્ષ, ને દ્વેષ પાછળ ખેદ, એવા અનુભવો સિદ્ધ છે. એમાં હર્ષ સહેજે
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy