SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. લોકપ્રિય થયેલી આ મુજબની પદ્ધતિને લાભ લઈ તે પરોપકારી પુરુષોએ સંસ્કૃતપ્રાકૃતાદિ ભાષાનાં ગહન ગ્રન્થ ન હમજનારાઓ માટે તા - જ્ઞાન જેવા ઉપયોગી વિષયને લોકભાષાઓમાં સરલ રીતે ગુંઠા હોય છે. પ્રસ્તુત આત્માનન્દ સ્તવનાવલિમાં એવાં જ સ્તવનો, સજઝા અને પદોને સંગ્રહ છે. આના કત, પૂજયપાદ પાંચાલદેશધારક ન્યાયામેનિધિ જૈનાચાર્ય શ્રીમદિયાનન્દસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજા છે. બહ્મક્ષત્રિય કરવંશમાં જન્મ લઈને તેઓ શ્રીમદે કરેલી જૈનશાસનની સેવા અજોડ છે. એમના જીવન અને કવન વિષે ઘણું લખાઈ ગયું છે અને હજી ઘણું લખવું બાકી રહે છે, પરંતુ આ લઘુકાય પુરિતકાનું કલેવર વધારવું. યોગ્ય નથી. વિ. સં. ૧૯૫ર જેઠ સુદ સાતમની રાતે તેઓ
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy