SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ Ya અભયદાનની મહત્તા ઃ મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ ૨ यो ददाति सहस्राणि, गवामश्वशतानिवा । अभयं सर्वसत्वेभ्यस्तदानमतिरिच्यते ॥ २८ ॥ [જ અણુસ હજારી ગાયા તથા સેકટા ઘેાડાઓ આપે છે, પરતુ જે માશુસ સવ પ્રાણીઓને અભયદાન આપે છે તે દાન સથી શ્રેષ્ઠ ગણાય છે] માંસભક્ષણનું` પાપ देवानामग्रतः कृत्वा घोरं प्राणिवध नराः । ચે મક્ષત્તિ મારું જ, તે સંવધમાં ગતિમ્ ॥ ૪૨ ॥ જે માણસ દવાની આગળ ભયકર એવા પ્રાણીઓને વધ કરીને માંસભક્ષણુ કરે છે તે માણસેા નરકાદિ અધમ ગતિમાં જાય છે.] બ્રાહ્મણનું લક્ષણ : ब्रह्मचर्यतपोयुक्ताः समानलोहकांचनाः । સર્વભૂતચાયતો, મામળાઃ સર્વ જ્ઞાતિવુ | ૭ર્ 11 [જે બ્રહ્મચય અને તપથી યુક્ત છે તથા જેને માટીનુ ઢેકુ' અને સુવર્ણ અને સરખાં છે તથા જેએ સર્વ પ્રાણીઓમાં ઢયાવાળા છે એવા માણસા સવ જાતિઓમાં પણ બ્રાહ્મણા કહેવાય છે.] બ્રહ્મચર્ય તુ લક્ષણ : शीलानामुत्तम शीलं व्रतान्तमुत्तमं व्रतम् । " ધ્યાનાનાનુત્તમ ધ્યાન, ત્રાવયં સુરક્ષિત્તમ્ ।। ૧૪ । [ઉત્તમ રીતે પાળેલુ બ્રહ્મચય, સવ” શીલેામાં ઉત્તમ શીલ છે તથા સવ તામાં ઉત્તમ વ્રત છે અને સવ ધ્યાનામાં ઉત્તમ ધ્યાન છે. ક્રાધનુ' સ્વરૂપ : क्रोधो मूलमनर्थानां क्रोधः संसारवर्धनः । धर्मक्षयकरः क्रोधस्तस्मात्क्रोध विवर्जयेत् ॥ ९७ ॥
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy