SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ છે. – [ધમનું રહસ્ય સાંભળેા, તથા તે સાંભળીને ધારણુ કરી રાખેા,પેાતાને જે ખાખતા પ્રતિકૂળ હેાય તે પરપ્રતિ આચરવી નહી, એવી જ રીતે કૃતિને અતે વિશેષ કાંઈ પરિચય આપવામાં આવ્યા નથી. છેલ્લા લેાક નીચે પ્રમાણે લખવામાં આવ્યા છે.] यस्तु ताकका लिंग, तलका लांबुभक्षक. । અંતજારે સ મૂદ્દામા, નર્ગો યુધિષ્ઠિર્ ॥ ૨૦૦ ॥ [જે માણસ વંતાક (રીંગણાં), કાલિગ, તલ અને કલોંજીનુ ભક્ષણ કરનારા છે, તે મૂઢ માણુસ, હું યુધિષ્ઠિર ! અ`તકાલે નરકમાં. ગમન કરે છે] આ શ્લાક પછી પુષ્પિકારૂપે માત્ર આટલી જ પ"ક્તિ લખેલી જોવા મળે છે : इत्याचार्य श्री जयशेखरसूरिणोद्धृतो घर्मसर्वस्वाधिकारः समाप्तः । ગ્રંથના અંતે જો ઉપર પ્રમાણે અતિમ પુક્તિ ન હોય તે. આ ગ્ર'થસકલન જયશેખરસૂરિએ કરેલું છે કે અન્ય કાઈ એ. તેનુ પ્રમાણ મળે નહીં. આવુ. સકલન અન્ય કાઈ વ્યક્તિ પણ કરી. શકે. પરંતુ જયશેખરસૂરિના એ માટે વિશેષ અધિકાર છે, કારણુ કે તેઓ શાસ્ત્રજ્ઞાતા છે અને એમણે અન્ય ઇનાના પણ અનેક ગ્રંથાનુ અધ્યયન કરેલુ છે. ધમ સવ'સ્વાધિકાર' માં એમણે જૈનધર્મીનુ સ તત્ત્વ આવી જાય એવી રીતે હિન્દુ ધમ ગ્રંથામાંથી ખસે જેટલા ઉત્તમ શ્ર્લોકાનુ ચયન કરીને અહી' આપ્યું છે એમાં નીચે પ્રમાણે પદર જેટલા. વિષા લેવામાં આવ્યા છે : (૧) અહિંસાના મહિમા (૨) માંસભક્ષણનાં દૂષણા (૩) બ્રાહ્મણાનુ લક્ષણ (૪) મૈથુનનાં શેા àક ૧ થી ૩૯ ૪૦ થી ૫૧. પ૨ થી ૫૮. ૫૯ થી ૬૮
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy