SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૧ (૨૬) શ્રી શાંતિનાથ દેવ વિનતી જય જય મણુ વચિ કપરુખ, જય જય ભવતારણુ તદ્ધ લકૃખ, જય જય જગ પહાણુ, જય સ ́તિ જિથેસર ભુવનભાછુ. ૧ મઇ ઇણિ અાદિ નિગાદિ તિ", બહુ સહીય જન્મમરણુ દુખ; પુઢવી જલ તે વાઉ રુક્ષ્મ, વિ પામીય વેયછુ ગ્રેગ લક્ષ્મ. ૨ મિતિ ચઉ પ'ચિન્દિય ભવમારિ, તિયિત્તણિ ભમડીઉ બહુ પંચાસિ, નારણ ભવ વીનડીઉ લક્ષ્મ પાર, તિમ કકર જિમ પામલે દુ′′ પારુ. ૩ હૂં" હીણુ ી હૂં પાવિખીણ, ઇણિ કારણ તુહ પય પમ લી, હિવ કરિ પસાઉ દઇ સેામ દિòિ, મહ અગિ હાઇ જિમ અમિય વ્રુšિ ૪ તાં રાગ–સેાગ તાં ક્રુš જોગ, તાં હુ તિ હાણિ તાં પિયવિએગ; જા' સયલ મનારહ સિદ્ધિ હૈ, પામિજઈ નાહુ ન "તિ શૈલ. પૂ. મન વયિ દાયગ તિહુયણુ નાયગ, રિદ્ધિ વૃદ્ધિ મગલ કરણ; સિરિ સતિ જિજ્ઞેસર જીવણ દિગ્રેસર, ભવિ વિ મહ ય સરણુ. હું ઈતિ શ્રી જયશેખરસૂરિષ્કૃતા શ્રી શાંતિનાથ દૈવ વિનતી. વિવરણ ૧૯૮ સેાળમા શ્રી શાંતિનાથ પ્રભુને વિનંતી કરતાં કવિ કહે છેઃ મનાવાંછિત ફળને આપવામાં કલ્પવૃક્ષરૂપ, શ્રી શાંતિનાથ પ્રભુ જય રામા ! જય પામે ! લવને તરી જવાથી લક્ષ્યને મેળવનારા આપ જય પામે! જગતપ્રધાન આપ જય પામે! ત્રિભુવનમાં સૂચ સમાન આપ જય પામા ! અનાદિ નિાદમાં જન્મમરણનાં ઘણાં ભયકર દુઃખાને મારા વઢે સહન કરાચ†, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયમાં લાખા વેદનાને મે' અનુભવી છે. બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, પોંચેન્દ્રિયના લવામાં અને તિય ચપણામાં પણ ઘણા પ્રકારે હુ ભમ્યા છું. નરકભવમાં પણ.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy