SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ વિનતી સંગ્રહ ર૫૭ (૧૩) શ્રી શાંતિનાથ વિનતી સેલસમઉ જિશુરાઉ સંતી કરુ, સિરિ સંતિ જણ હિયઈ ધરે, વિષ્ણુ ભાઉ પણમઉ, ભવિય હરિસભરે. કરુણદય જે સંતિ જિણ તુહ યઈ સુહ-કમલે તે સિવસુખ લહતિ ભવસારુ દુત્તરુ તરિ૭. ભમિઉ સયલ સંસારુ દુખ લખ ચઉગઈ સહિય; સેવિયવ અસાર હરિહર, ગંભતિ દંભ હુય. મહિય મણું મિચ્છત્તિ આણુ વિશહિય તુહ તણીય તિણિ પલિપત્તિ વિપત્તિ છેયણ ભયણ પરુહ બહુ ગિરિ સિરિ પૂરિ વહતુ, નાવ તુલાં તૂ' પામિયઉં, તઉ હુઉ હરિશુ મહતુ કિરિ ચિંતામણિ કરિ ચહિe જિમ મરુ મેડલિ નીરુ તીર મહmવિ હિલીં, ધમ્મઘુરંધર ધીર હિમ તુહ દેસણુ પુનવસે. અસ કરી તહબારિ આવિલ, સામિક સતિ જિશુ ભવસાય મઈ તારિ તે ભાવારિ નિવારી પહ વણસિવ સિવપુર રાઉ, વિશ્વલેણ નિવપુલ તિલય, સુરનર વઢિય પાય, ધન્નતિ જે તઈ ઓલગઇ.. નવિ છઉ તુહ પાસ, રાજરમણિ વર ભેગ ભર. નિય પય મૂલિનિવાસિજિમ ભવિ ભવિ સેવા કરું. હું ઇતિ શ્રી યશેખરસૂરિતા શ્રી શાંતિનાથ વિનતી. વિવરણ વર્તમાન વીસીના સેળમા તીર્થંકર તે શાંતિનાથ ભગવાન વિશે સ્તુતિ લખતાં કવિ જયશેખરસૂરિ કહે છે કે શાંતિને કરનારા હે શાંતિનાથ ભગવાન !! હદયમાં હર્ષ ભલે એ હું હદયમાં ભાવને ધારણ કરીને આપને પ્રણામ કરું છું. મ-૧૭
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy