SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨ છે. પાર્શ્વ પ્રભુ જ્યારે દીક્ષિત થાય છે ત્યારે તેમણે ઉતારેલાં કુ’ડલ અને વીટી મળવાની આશાએ કલિકાલ રાજી થાય છે, પરંતુ પ્રભુના જ્યારે મહિમા જુએ છે ત્યારે તે લીધા વિના સુખ ફેરવી ચાહ્યા જાય છે. કવિ લખે છે: જખ ઢલી તુઝ કુંડલ 'ગુલી, તવ ફૂલી કલિકાલ તણી રુલી; તિમઈ તુ મહિમા સ નવી હુઇ, ગયઉ તે કલિકાલ સુહુ થઈ.” (૧૨) શ્રી સ્તંભતીર્થ વિનતી જુ પરમેશ્વરુ પૂજિઉ વાસવે, ગુણ જિહાં ઉદયાસિ વાસવે, સુગતિ વાઢ જુ ધકથા ભણુઇ, કઈય દૈખિસ્સુ પાસુ સુથાંભઇ. ૧ અલહલિક ક્રમઢાસુર આમલઈ, જુ કિરકામ તણાં સર આમલઇ; અં સુદેવુ સદૈવ સિલાહીયઇ, નવુહટઈ જિમ પાપ સિલાયઈ. ૨ તઈ" મહઈ" જઈ જાઇ તણી કલી, દુરિત સ`તતિ જાઈ તિનીકલી; રમઇ" ૨'ગિ જિ આમિ તાહરઇ, મનુ ન તીહ તણુ' મમતા હરઇ. ૩ અવગણી સુખ જે ભવવાસનાં, અવગમઈ તુઝ શાસનુ વાસનાં, સકલ જીવ ભણીતિ કૃપા ધરđ, શિવપુરી પુહચર્મ પથિ પાથર ૪ પ્રકટ સ`કટ કાર્ડિ નિરાકરી, સુચિર રાશિય વેગિ નિરાકરી; સિવ લગઇ સવિ સપદ દાષવી, તઇ" નાટ્ટુ પ્રીત્તિ સદાખવી, જ નરક જીવ અનિક રમાડીઇ, જિણિ ન સાર કરઇ કિરિ માઢિચઇ, મલિન મેાહઇસિક પરિવારિસિ”, પ્રભુ પસાઇ ભલીપરિવારિસિઈ . ૬ પૂવિ માિિસ મતિ માનતા, સ્મર ચુડઈ ગુણુએ મતિ માનતા, અછવ વાત પરીસહ સાદરી, લઇન લાભક્ષુકીસહ સાઇરી. છ અરિરિ પહણી મઠુ મૂ’ક્રિસિē, તિમ્હ વાંક તણુક ભક મૂ'કિસિક; હિવ સુમઈ નિતુ નાયકુ પૂજિયઇ, જસુ કદાપિ તુમ્હે નવિ પૂજિઇ. ૮ કુમત્તિ ગઇ સવિ સામિય આકલી, જનિજરા નીય પામિય કલી; વિપદ્મવેલિ વી વિસમી હિયઇ, તર્ક તમ્હારીય સેવ સામી હિયઈ. હું
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy