SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાઠાદ વૃત્તિને નિશ્ચય, એને અનુમાનનું અંગ માનવું, એનું બીજું નામ જ “અવિનાભાવ છે. એ જ રીતે અવિનાભાવશાળી હેતુમાં “અબાધિતત્વ લક્ષણ હોય જ છે અવિનાભાવશાળી હેતુ કદી બાધિત હેતે નથી, શિનુcor: zચાર એ હતુ અવિનાને ભાવના અભાવથી દૂષિત છે. અસપ્રતિપક્ષ લક્ષણ પણ વ્યર્થ છે. હેતુ અવિનાભાવથી નિશ્ચિત હોય તો તેની સામે પ્રતિપક્ષની સંભાવના હોઈ શકતી જ નથી. અગર હેતુમાં અવિનાભાવને જ અનિશ્ચય હોય તેથી તે હેતુ સહેતુ બની શક્યું જ નથી. આ ઉપરથી એ નિશ્ચિત થાય છે કે-અવિનાભાવ બીજા શબ્દોમાં “અન્યથાનુપપત્તિ એ જ એક હેતુનું અસાધારણ લક્ષણ છે. શબ્દપ્રમાણને અનુમાન પ્રમાણમાં અંતર્ગત કરવું તે યુક્તિસર નથી કારણ કે–અભ્યસ્ત દશામાં શબ્દથી વસ્તુની પ્રતીતિ જલદી થતી હોવાથી તે “શાબ્દજ્ઞાન અનુમાન કહી શકાય નહિ. અભ્યાસ દશામાં તે જ “શબ્દજ્ઞાન વ્યાપ્તિગ્રહણના બળ વડે અર્થનું પ્રતિપાદન કરનાર હોવાથી અનુમાન પણ છે, સુવર્ણજ્ઞાનની જેમ અભ્યાસી માણસને સુવર્ણ જતાં કે સુવર્ણ શબ્દ સાંભળતાં સુવર્ણને બેધ થાય છે, તેને પ્રત્યક્ષપ્રમાણ અને શાબ્દબોધપ્રમાણુ કહેવાય, પરન્તુ અભ્યાસીને સુવર્ણ જતાં “આ સુવર્ણ લેવું જોઈએ, સુવર્ણને લગતી આટલી વિશેષતાઓ જણાય છે
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy