SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ : કરવી જ પડશે. જગતનું બધું જ પાણી નદી-નાળાં વગેરેમાંથી લઈને એક જ સમુદ્રમાં ભરી દેવામાં આવે તે સમુદ્ર માટે તે જરૂર લાગશે, પરંતુ તે પાણી કેનાં. ઉપગમાં આવતું અટકી જશે. લેકે તેને ઉપગ કરી. શકશે નહિ. સરોવરનું પાણી પણ ઘેર ઘેર પહોંચાડવા માટે જુદી જુદી ટાંકીઓ અને નળીઓ દ્વારા જ લઈ જવું પડે છે. તેમ એક જ ધર્મને સર્વ મનુષ્ય પાસે પહોંચાડવા માટે જુદાં જુદાં સાધને વિના ચાલી શકવાનું નથી. એ સાધનને ને પછી સંપ્રદાય, પંથ, મત, સંસ્થા કે ખાતું કઈ પણ નામ આપે. એ ખાતાઓ તરફ સૂગ ધરાવવી એ ' વસ્તુસ્થિતિનું અજ્ઞાન છે. ધર્મના વાડાઓ મીટાવવાની વાત કરનારા આજના સુધારકે પણ એ વાડાએ મીટાવવાને બદલે નવા જ વાડાઓ ઊભા કરે છે. મનુષ્યસમાજમાં વસીને સર્વત્ર એક જ રીત દાખલ કરી શકાતી જ નથી. વિદ્યમાન વસ્તુઓ ઉપર અણગમે ઉત્પન્ન કરાવવા માત્રથી તે નાબૂદ થતી નથી પણ એના બદલે તેની જગ્યાએ બીજી આવીને ઊભી રહે છે. દાખલા તરીકે–નાના જમણવાર સામે અણગમે બતાવનારાએ ટીપાટ, ઈવનીંગ પાર્ટી અને ગાર્ડન પાર્ટીઓ ગોઠવે જ છે, વરઘોડાઓના બદલે સરઘસો કાઢે જ છે, નાતે. ધ. ૨
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy