SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ • [ વિચાર અને વર્તન એ નામનો આ નાને નિબંધ જેમ્સ એલન નામના એક અંગ્રેજ વિદ્વાને લખ્યો છે અને તે આજે ધણના જીવન પર અસર કરનાર બને છે; આ નાના લેખને આજે યુરોપ અને અમેરિકા વગેરે દેશમાં મેટી પ્રસિદ્ધિ મળતી જાય છે અને એ એક જ નિબધે ઘણું લેકેના જીવનમાં મોટું પરિવર્તન આપ્યું છે. જીવન ઘડતર માટે આ નાનકડા સ દેશાઓ આધુનિક યુગમાં ઘણો પ્રકાશ ફેલા છે, એમ અમેરિકન વિદ્વાને મુક્તક કે જાહેર કરે છે. અહી તેનું સારભૂત અવતરણ આપ્યું છે. તેને ઉતાવળથી નહિ વાંચતાં, વિચારપૂર્વક અને વારંવાર વાંચવા તેના મૂળ લેખકની ભલામણ છે. આ નિબંધ અહીં પ્રગટ કરવાને આશય. એટલે જ છે કે-વિચારની વર્તન ઉપર થતી અસરને જણાવનારા આવા એક સામાન્ય (સર્વ રીતિએ પ્રમાણભૂત નહિ એવા )ખથી પણ મધ્યસ્થ દૃષ્ટિની વિચારક દુનિયા માત્રમુગ્ધ બને છે, તે શ્રી. જેનશાસને દર્શાવેલ કર્મસાહિત્ય અને તેમાં વર્ણવેલ રસ્થાનકે અને અધ્યવસાયસ્થાનકેની ભૂત, ભાવિ અને વર્તમાન જીવન ઉપર થતી ચક્કસ અને પ્રમાણભૂત અસરોને જણાવતી વિગતે સામે જે દુનિયાની નજર ખેંચાય, તે જીવનને સુખ અને શક્તિની ટોચ ઉપર લઈ જવા માટે શ્રી જૈનશાસને જગત ઉપર કરેલા અપ્રતીક ઉપકારને ખરે ખ્યાલ આવે.]
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy