SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ “શ્રીપરમર્ભિદોર્નિશિમ * सत्त्वेषु मैत्री गुमिषु.प्रमोद, लियेषु जीवेषु कृपापरत्वम् । 'मध्यस्थमावं विपरीतवृत्ती સા મામા જિયા તેવાણા - હે દેવ! મારે આત્મા સદા પ્રાણીઓને વિષે મૈત્રી ગુણવાનને વિષે પ્રમદ, દુખી જીવેને વિષે દયા અને વિપરીત વર્તનવાળાઓ પ્રત્યે મધ્યસ્થ ભાવને ધારણ કરવાવાળ થાઓ. (૧) દિગમ્બરાચાર્ય શ્રી અમિતગતિસર વિરિચિત "શ્રી પરમાત્મહાવિંશિકા' એ નામની પ્રસિદ્ધ સ્તુતિ અહીં ભાવાનુવાદ સહિત આપવામાં આવે છે. ધમશહાનું અંતિમ ફળ, આત્માને પરમાત્માની સાથે તમય બનાવે, તે છે. તે કાર્યમાં આ સ્તુતિ યત્કિંચિત મદદગારરૂપ થાય, તેવા સંભવ છે. શ્વેતામ્બર આચાર્યો વિરચિત બીજી અથી પણ વિશેષ ભાવવાહી સ્તુતિઓ ઘણી છે છતાં પણ ગુણાનુરાગથી આકર્ષાઈ એક દિગમ્મરાચાર્યની કૃતિને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. દિગમ્બરે અમુક વિષયમાં ઉતારે સાથે સમાન તંત્રવાળા હોવાથી નિપક્ષમતામ્બર મહર્ષિ દિગમ્બર આચાર્યોની કૃતિઓ ઉપર ટીકાઓ વગર લખ્યાના અને એ રીતે પણ પિતાના ગુણાનુરાગ વયક્ત કરવાની સાથે સમ્ય જ્ઞાનના પ્રચાર માટે પ્રયાસ કર્યાના દાખલા મળી આવે છે,
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy