SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ બી જિનાગમ ૬ ઔષધ જેમ શરીરના રોગને મટાડે છે, તેમ આગમ રૂપી દવા મિથ્યાતનાદિ આમાના ભાવગને મટાડે છે. ૭ આંખ જેમ જેના માર્ગ ઉન્માર્ગ અતાવે છે, તેમ આગમ પણ તેના ભણનારને સન્માર્ગઉન્માગનું ભાન કરાવે છે. ૮ હાટ. જેમ અનેક કરિયાણાઓનું સંગ્રહસ્થાન હોય છે, તેમ શ્રી જિનાગમ પણ અનેક શા અને તેની વ્યાખ્યાઓનું સંગ્રહસ્થાન છે. ઉપર્યુક્ત ગુણવાળા શ્રી જિનાગમને અન્ય શાસ્ત્રોની સાથે સરખાવવું તે અમૃતને વિષની સાથે, જલને અગ્નિની સાથે, અધિકારના સમૂહને સૂર્યના તેજની સાથે, મિત્રને શત્રુની સાથે, ફૂલની માળાને સર્ષની સાથે, ઐરાવતને રાસભની સાથે, ચિત્તામણિરાને પાષાણની સાથે અને ચંદ્રની ક્રાન્તિને સૂર્યના આલયમી સાથે સરખાવવા બરાબર છે. • શ્રી જિનવચનને સાંભળવાની રીતनिद्रा-विकहापस्विज्जिपहिं पंजलीउडेहिं । મવિહુમાયુ નિયા શા , . નિદ્રા વિસ્થાનો પરિત્યાગ કરી, બે હાથ જોડી, ભકિત બહુમાન પૂર્વક શ્રી જિનવચન સાંભળવું જોઈએ. નિદ્રા એટલે સુધી ઊંધ આળસ-માદ વગેરે. વિકથા એટલે સ્ત્રી, “એકત, દેશ અને રાષ્ટ્રકથા વગેરે. ભક્તિ એટલે અલ્પત્યાદિ બાહ્ય વિષચાર.' બહુમાન એટલે અંતરિક પ્રીતિ વિશેષ: :
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy