SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ધર્મશહા મળેલું જિનશાસનનું અનુયાયીપણું નિષ્ફળ બનાવે છે. એ કારણે મિથ્યાત્વાદિક જેમ તજવાં જેવાં છે, તેમ - લિકવિરુદ્ધ કાર્યો પણ સદાને માટે તજવાં જેવાં છે. આ સ્થળે એ યાદ રાખવું જોઈએ કે–લેકવિરુદ્ધ કાને લેકવિરોધ સાથે જોડી દેનાર વર્ગ જ્ઞાનીઓના વચનેને ભયંકર દુરુપયેગ કરે છે. સારી અને શાસ્ત્રવિહિત પણ ક્રિયા અજ્ઞાન અને ભવાભિનન્દી લેકનાં વિરોધ માત્રથી કદાપિ ત્યાજ્ય કરતી નથી. કર્તવ્યાકર્તવ્યને નિર્ણય લેકમત કે લોકવિધથી કરવાની વાત શ્રી જૈનશાસને કદી પણ માન્ય રાખેલ નથી. શ્રી જૈનશાસનના અનુયાયીને લેકમત તરફેણમાં છે કે વિરુદ્ધમાં છે, એ જોવાનું હેતું નથી અને જે જવાનું છે તે એક જ છે કે શાસ્ત્ર તરફેણમાં છે કે વિરુદ્ધમાં?” પિતે જે કાર્ય કરવા માગે છે તેની શાસ્ત્ર તરફેણ કરે છે, તે તે કાર્ય પ્રત્યે અવસર આવ્યે હજાર કિંવા લાખે લેકેને વિરોધ પણ ગણવા યોગ્ય નથી. પિતે જે કાર્ય કરવા માંગે છે, તે જે શાસ્ત્રસમ્મત નથી–તે જે શાસ્ત્રથી અવિહિત છે, તે તેની તરફેણ કરનાર હજારે કે લાખના ટેળેટેળાં હોય તે પણ તે અકર્તવ્ય જ છે. લેકવિરુદ્ધ કાર્યો પણ શાસ્ત્ર નિયત કરી નાંખેલાં છે. લેક તેને વિરોધ કરે ત્યા ન કરે, તો પણ શ્રી જિનમતના અનુયાયીને તે ત્યાજ્ય જ છે. ધર્મ કરનાર - સરળ જીની હાંસી કરવી કે દેશાચાર અને કુળાચાર
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy