SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ધર્મશ્રદ્ધા એ ત્રણે પ્રકારની હિંસા આત્માને નિત્યનિત્ય તથા શરીરથી ભિન્નાલિન માનવાથી પરમાઈ રતિએ શ્રી જિનમતમાં ઘટી જાય છે. દ્રવ્યપણે આત્મા નિત્ય છે અને પર્યાયપણે અનિત્ય છે. શરીરથી તકરૂપ નહિ હોવાથી, લિલ છે અને પ્રતિપ્રદેશ વહિંય પિંડની જેમ શરીરને વ્યાપીને રહેલો હોવાથી અલિન થયું છે. પ્રશ્ન કેઈ જીવ અકાળે મરને જ નથી, તેથી વધવિરતિ વણ્યા પુત્રના માંસની વિરતિ બરાબર નથી? ઉત્તર બાંધેલું આયુષ્ય ઉપક્રમથી ઘટે છે. જેમ બહુ કાળ ચાલે તેટલે આહાર લકમક યા અગ્નિકરગથી પીડાતે જીવ ડા કાળમાં જ ખાઈ જાય, તેથી કઈ આહાર નાશ પામતું નથી પણ માત્ર થોડા કાળમાં ખવાઈ જાય છે. અથવા જેમ લાંબી દેરીને બળતાં વખત લાગે છે. પશુ એકઠી કરીને સળગાવી હોય તો તે છેડા જ વખતમાં બળી જાય છે. અથવા જેમ પહેલું કરેલું કપડું જલ્દી સુકાઈ જાય છે અને એકઠાં કરેલાં કપડાંને સુકાતાં વાર લાગે છે, તેમ કર્મ સરખું હોય તે પડ્યું તેને વિપાક-કાળમાં તરતમાતા પડી જાય છે. - અધવા જેમ રક્ત સરએ લબે હય, પણ શી મંદ ગતિવાળાને એ વધતે સમગ્ર લાગે અથવા
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy