SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને તેનાં સાધના दुःख पापात् सुखं धर्मात, 'सर्वशास्त्रेषु संस्थितिः । न कर्त्तव्यमतः पापं कर्त्तव्यो धर्मसचयः ॥ १ ॥ પાપથી દુઃખ અને ધમથી સુખ, એ સર્વ શાસ્ત્રોનુ કથન છે. એ કારણે પાપ ન કરવુ જોઈએ અને ધર્મના સંચય કરવા જોઈએ. (૧) हिंसाऽनृतादयः पञ्च तत्त्वाश्रद्धानमेव च । क्रोधादयश्च चत्वार, इति पापस्य हेतवः ||२|| " હિંસા જૂઠ વગેરે પાંચ, તત્ત્વ પ્રત્યે અશ્રધ્ધા અને ક્રોધાદિ ચાર, એ દશ પાપના હેતુએ છે. (૨) विपरीतास्तु धर्मस्य, पत एवोदिता बुधैः । पतेषु सततं यत्नः, सम्यक्कार्यः सुखैषिणा ॥३॥ એથી વિપરીત એ ધ'ના હેતુએ છે, એમ પ`ડિત પુરુષ કહે છે. સુખના અથી આત્માઓએ સતત તેને વિષે સમ્યક્ પ્રકારે પ્રયત્ન કરવા જોઈએ. (૩) साधुसेवा सदा भक्त्या, मैत्री सत्त्वेषु भावतः । आत्मीयग्रहमोक्ष, धर्महेतुप्रसाधनम् ||||| ભકિતપૂર્વક સદ્યા સાધુની સેવા, ભાવથી પ્રાણીઓને વિષે મૈત્રી અને પોતાપણાની બુધ્ધિના ત્યાગ, એ ધર્મહેતુઓનાં સાધન છે. (૪)
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy