SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ધર્મ-શ્રદ્ધા હોય છે. જે તરુણ વૃધ્ધને અનુસરે છે, તેને વૃદનું એ અપાર અને કિંમતી જ્ઞાન વગર પૈસે જ અને સહજ મળી જાય છે. વૃદ્ધોની સેવા એટલે વગર પૈસાને અનુભવ, વગર ફીનું જ્ઞાન કે વગર ખર્ચની કેળવણી. વૃધ્ધ પુરુષે, એ એક અપેક્ષાએ ભૂતકાળના બનેલા બનાના અનુભવથી ભરેલા ઐતિહાસિક ગ્રન્થ છે. જે તરુણ એવા વૃધ્ધને અનુસરવાની કે તેની સેવા કરવાની ના પાડે છે, તે તરુણ ભૂતકાળને ઈતિહાસ વાંચવાની જ ના પાડે છે. ભૂતકાળને ઈતિહાસ જાણ્યા વિના કઈ પણ કાર્ય નિવિદને પાર પડી શકે, એ આશા જ અસ્થાને છે. માટે વૃધ્ધોને અનુસરવું એ ગુણ છે, પણ યુવકે કે બાલકને અનુસરવું તે ગુણ નથી. પ્રશ્ન સાધુપણું પાળવા માટે સાધુ વેષની જરૂર ખરી? ઉત્તર અવશ્ય - સાધુપણું પાળવા માટે સાધુ વેષની જરૂર છે. કેટલાક માણસ એવા વિચાર ધરાવે છે કે સાધુવેષ ધારણ કરવા છતાં પણ, જે મહાવતેનું રીતસર પાલન કરવામાં ન આવે, ઉર્દુ અનેક પ્રકારની સંસારીએને પણ ન છાજે તેવી પ્રવૃત્તિઓમાં જીવન વિતાવવામાં આવે, તે એ સાધુવેષ ગ્રહણ કરવાથી વિશષતા શું? . બીજી તરફ જે માણસને સંસાર ઉપર સાચે જ અણુ દા થશે હેય અને ઘેર બેઠા-દીક્ષાને લેબાશ છે. સાધુવેષ, તેને ધારણ કરી વિના જ પાંચે મહાવતનું
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy