SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્તિ વડે ગ્રહણ થતી નથી. માત્ર બુદ્ધિ વડે જ જાણુંશકાય છે. એ બુદ્ધિ ઈન્દ્રિયોને અચર છે. ઈન્દ્રિયોને ગોચર હોય તેટલી જ વસ્તુઓ માનવી અને અગોચર હોય તે ન માનવી, એ નિયમ કરવામાં આવે તે આ રીતે વ્યવહારમાં પણ ચાલી શકે તેમ નથી. તે પછી પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, પુનર્જન્મ અને મેક્ષાદિ પદાર્થોમાં ઈન્દ્રિયો ચરતાને આગ્રહ કરે, એ દુરાગ્રહ છે. પરોક્ષ પદાર્થોને સાક્ષાત્કાર ઈન્દ્રિયજ્ઞાન વડે થઈ શકે જ નહિ. એ માટે તે અતીન્દ્રિય જ્ઞાનની જ આવશ્યકતા છે. અતીન્દ્રિય જ્ઞાન નહિ ધારણ કરનારા આત્માએએ એ પદાથોને અતીન્દ્રિય જ્ઞાનીઓનાં વચનના આધારે સ્વીકારવા જોઈએ. તેમ ન કરવામાં આવે તે પરલકને માર્ગ સાધી શકાય નહિ દુરાગ્રહથી ભવિષ્યના અનંતા ભવેમાં થનારું સુખ હારી જવાય અને કેવળ દુખ જ બાકી રહે. પરીક્ષા પદાર્થોને સર્વ લેકે જાણી શકે નહિ, માત્ર તેના જ્ઞાતાઓ જ જાણી શકે. ઈન્દ્રિયોવાળા પણ વિદ્યા, મંત્ર, આજ્ઞાર્ય, શિક્ષા કે પરદેશની વાર્તાઓ પરદેશથી જ જાણી શકે છે. ઈન્દ્રિયોને અગોચર જેટલું આ જગતમાં જ્ઞાન છે, તે બધું પોપદેશથી જ જાણી શકાય છે. સવ-શરીરગત ને પણ ઈન્દ્રિયો વડે જાણી શકાતા નથી વૈદ્યોના કહેવાથી અગર ઔષધાદિ વડે રોગનું શમન થવાથી, જગના અસ્તિત્વ વિષે ખાત્રી થાય છે. તેમને
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy