SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ-શ્રદ્ધા કરી શ્રી રામચંદ્રજીની પ્રાપ્તિ જેટલું સુખ અનુભવતા હતા અને શ્રી રામચંદ્રજી પણ સીતાજીનું આભૂષણ પામી સીતાજીને મળ્યા એટલે સતેષ અનુભવતા હતા. શ્રી રામચંદ્રજીના વનવાસ વખતે રાજા ભરત શ્રી રામચંદજીની પાદુકાનું શ્રી રામચંદ્રજી પ્રમાણે પૂજન કરતા હતા. એ જ રીતે શ્રી મહાભારતમાં પણ લવ્ય લીલે દ્રોણાચાર્યની પ્રતિમાથી અર્જુનના જેવી જ ધનુવિદ્યા પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ છે, રામાયણ અને મહાભારતના તે ઉલેખેને એક વખતે ગૌણ કરીએ તે પણ નિજીવ આકૃતિની કેટલી અસર થાય છે, એ જાણવા પ્રત્યક્ષ પ્રમાણે પણ ઘણું છે. ક્ષેત્રમાં ઊભી કરવામાં આવતી પુરુષાકૃતિ નિજીવ છતાં ક્ષેત્રાહિની રક્ષા કરવા સમર્થ થાય છે. એક વૃક્ષની છાયા શેક દૂર કરે છે. કલિ (ડો) વૃક્ષની છાયા કચ્છ કરાવે છે. ચાંડાલાદિ અપૂરની છાયા પુણ્ય હાનિ કરે છે, સગર્ભા સ્ત્રીની છાયા પુરુષત્વને હણે છે. કામણ ટ્રમણદિના જાણકારે મીણદિન નિઈવ પૂતળાંએથી જીવેને મૂચ્છિત કરે છે. માલિક પિતાની મૂર્તિને ભક્તિભાવથી જેનાર સેવાદિ ઉપર તુષ્ટમાન થાય છે સાકાર વસ્તુને આકાર આ રીતે વિવિધ પ્રકારની અસર ઉત્પન્ન કરે છે, એટલું જ નહિ, પણ અનાકાર વસ્તુઓને આકાર પણ દુનિયામાં ઘણે જ કાર્યસાધક થાય છે. શૂન્ય (૯), “અ” થી હું પતના અક્ષરે,
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy