SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મૃષાવાદ ૨૫ ક્ષણે ક્ષણે નવા ભાવવાળા, ક્રોધ, લોભી, બીજાને ભય ઉપજાવનારા, મશ્કરીર, સાખીયા (હાજી હા કરનાર), ચેર, માંગણહાર, માંડવીયા, જીતેલા જુગારી, ગીરે રાખનાર, માયાવીયા, બેટા વેશધારી, માયાવી વેશ કરનારા, વાણિજ્યકાર, બટું તળનારા, ખોટું માપનારા, ખોટા સીક્કા ચલાવી આજીવિકા ચલાવનાર, વણકરનીછીપાબંધાર વગેરે, ઠગારા, હેરૂ (ગુપ્ત ચાર-જાસૂસ), મુખ-મંગ-ળીયા (ભાટ-ભાંડ), કેટવાળ, જાર કર્મ કરનાર, દુષ્ટ વચન એલનારા, ચાડયા, બાણને નાકબૂલ કરનાશ, પહેલું વચન બલવામાં ચતુર (કે જે વચનને પાછળથી ફેરવી તેળાચ), સાહસિક માણસ, તેછડા માણસે, અસત્ય હેતુવાળા, ઋદ્ધિ -વગેરેના ગર્વવાળા, અસત્યને સત્ય તરીકે સ્થાપનારા, અહંકારી, અનિગ્રહી, નિરંકુશ, સ્વછંદી, જેમ-તેમ બેલી નાંખનારા, એ બધા જૂઠું બેલનારા હોય છે. જેઓ જૂઠથી નિવર્યા નથી તેઓ પણ મૃષાવાદી છે. અન્યમતિ મૃષાવાદી. તે ઉપરાંત નાસ્તિકવાદી તથા લોકસ્વરૂપને વિપરીત કહેનારાઓ છે, કે જેઓ એમ કહે છે અને સાંભળે છે કેજીવ કે અજીવ કાંઈ છે નહિ, જન્મ-જાતિ કશું છે નહિ, ઈહલોક-પરલોક નથી, જીવને પુણ્ય કે પાપ કાઈ લાગતાં -વળગતાં નથી અને તેના ફળરૂપે સુખ-દુ:ખ મળે છે એમ પણ નથી, પંચ મહાભૂત એકઠાં થવાથી જ માત્ર શરીર ઉત્પન્ન થયું છે અને તે માત્ર વાયુનાગથી સહિત છે. કેટલાકે પાંચ સ્કંધને એટલે કે વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર
SR No.011592
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalalmuni
PublisherNathalal Dahyabhai Shah
Publication Year1933
Total Pages183
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy