SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસાકર્મ હિંસાના વિશિષ્ટ કારણું હવે જે જે કારણ કરીને હિંસા થાય છે, તે તે કારણે કહે છે. ખેતી, કમળસહિત ચૌમુખી વાવ, કમળસહિત ગોળ વાવ, ક્યારા, કૂવા, વણખોદેલું તળાવ, દેલું તળાવ, માટી ખાણ, વેદિકા, નગરની ખાઈ, વાડ, કીડાના રસ્થાન, મરણ પામેલાનાં પગલાં, ગઢ, બારણાં, ગઢની પિળ, ગઢના ઠેઠા, ગઢ અને નગર વચ્ચે માર્ગ, પૂલ, માર્ગ તથા પગથીયાં, મહેલે, તેના ભાગે, ભવન, ગૃહ, ઘાસના કુબા, પર્વત ઉપરનાં ગૃહ, હાટ, પ્રતિમાનું સ્થાનક, શિખરબંધ દેવમંદિર, ચિત્રસભા, પરબ, દેવનાં સ્થાનક, તાપસાદિકનાં રથાનક, યશ અને માંડવા, તેમજ ધાતુનાં વાસણ, માટીનાં વાસણું, (ઘટી ખાંડણી વિગેરે) ઘરનાં રાચરચીલાં, એ વગેરે અનેક પ્રકારના કારણે મંદ બુદ્ધિવાળાએ પૃથ્વી કાયની હિંસા કરે છે, નાન, પાન, ભજન, વસ્ત્ર ધોવા, શૌચ આદિને કારણે મંદ બુદ્ધિવાળાઓ અપકાયની હિંસા કરે છે. રાંધવું, રંધાવવું, અગ્નિ સળગાવ, દીવા વગેરે કરવા, ઈત્યાદિ કારણે અગ્નિકાયની હિંસા કરે છે. સૂપડે ઝાટકવું, વીંઝણ વીંઝ, બે પડો વીંઝણે ઊંઝ, એરપીચ્છ ફેરવ, સુખે ઉચ્ચાર કરે, તાબેટા, વગાડવા, સાગપત્ર ફરકાવવું, વસ્ત્ર આદિથી વાયુ ઢોળ ઈત્યાદિથી વાયુકાયની હિંસા કરે છે. , ઘર, હથીયાર, મિષ્ટાન્નાદિ, અન્ન, શય્યા, આસન
SR No.011592
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalalmuni
PublisherNathalal Dahyabhai Shah
Publication Year1933
Total Pages183
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy