SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ રંપર 1 જોયા કરુ છુ, ત્યારેજ મને ચેન પડે છે, નહીં તેા આ રાજ્યસુખ પણ મને વિષસમાન લાગે છે. તેમજ વળી આપના દન વિના મને આ ખત્રીશ સ્ત્રીએના ભાગને ચેગ પણ દારુદુ ખ સમાન લાગે છે અર્થાત્ આપના દર્શીન વિના રાજ્યસુખ કે ખીજુ કાઈ સુખ મને શાતા કરતુ નથી. અને હે પિતાજી ! જે પિતા ખુલતા એવા વનમાં પેાતાના પ્રિયપુત્રને મુકી પેાતાના અચાવ માટે ભાગી જાય, તે શું પિતા કહેવાય ? ના નજ કહેવાય. તેમ આપ પશુ, સંસારરૂપ વનમાં દુ.ખદાવાગ્નિથી મુગ્ધમૃગ ખાલકની જેમ દાહ પામતા એવા મને મુકીને પેાતાના ખચાવ કરવા ભાગી જાએ એ છુ ઠીક કહેવાય ? ના નજ કહેવાય આ પ્રમાણે સવેગર ગરગિત એવા પેાતાના પુત્રને જોઇને કુસુમાયુધ રાજા એલ્યૂ કે હે પુત્ર સયમ જે છે, તે ઇન્દ્રિયાના જેણે જય કરેલા છે એવા જે વૃદ્ધોના સ્વતઃ ઈંદ્રિયજય હાય છે તેથી તેનાથી તે પાળી શકાય છે. અને હે પુત્ર ! હજી તુ તે! ખાલક છે, તેથી વાયુથી હાલતી ધ્વજાની જેમ તારૂ મન ઘણુંજ ચચલ હાય. અને તેવા ચચલ મનને તું હાલ ક્ષમાથી પણ રોકવાને સમથ નથી. તે હે પુત્ર । હાલમાં તે અનેક વિષય વિલાસ ભાગવી રણુકીડા કરી, મનની સ` ઇચ્છા પૂર્ણ કરીને જ્યારે તારી વૃદ્ધાવસ્થા થાય, ત્યારે તે અવસ્થામાં તે દ્રિય થઈને તુ ચારિત્રનું ગ્રડુણુ કરજે પ્રમ ણે પિતાએ તેમજ વળી તેમની માતાએ ઘણુ જ સમજાવ્યે, કાંઈ માન્યાજ નહિ. અને કહેવા લાગ્યા કે હું પિતાજી । ઉત્તમ આ . તે પણ તે કુમાર એવા ફાઈ જલમાં અને જે તે ઉત્તમ તરનારા હાય, તેની સાથે કદાચિત્ કોઈ કાચા તરનાર પડયેા હોય. તરનાર યા લાવીને તે કાચા તરનારને ગ્રહણ કરે, તે તે કાચા તરનાર પણ તેની સાથે તરીને કાઠે શું ન આવે ? તેમજ વળી સગ્રામમા પણ શૂરવીરના આશ્રયથી બિકણ ચદ્ધા યુદ્ધ કરી રણના પાર શુ' ન પામે ? તેમજ વળી સાવાહની સાથે નિઃસત્વ 'જીવ ો ચાલ્યા હાય, તે તે પણ મેટી અટવીના પારને પામી શુ ન જાય ? તેમ એકાંત વત્સલ એવા આપ જો મને દયા આણી કરાવલ બન આપેા, તે હું ખાલક છુ તે પણુ દુર્ગાંમ એવા શીલરુપ શૈલપર શુ ન ચડી જાઉ ? ના ચડીજ જાઉં. અને જે ખરા ચેગી પુરુષ હાય છે તે સમગ્ર જગતમાં ફર્યોજ કરે છે, તા પણ તેના મનરુપ કષિ, જ્ઞાનરુપ સાંકળથી ખંધાએલા હેાવાથી સ્થિર થઈ રહે છે તે હુ પણ જયારે ચારિત્ર લઈશ, ત્યારે મારા મનરુપ કપિને જ્ઞાનરુપ સાંકળથી બાંધી રાખીશ ? આ પ્રકારે સયસમાજ જેવુ ચિત્ત લાગ્યુ છે અને સંસારથી જેને ઉદાસીનતા છે, એવા તે કુસુમકેતુ પુત્રને જોઇને તે કુસુમકેતુથી નાના, પેાતાના દેવસેન નામે કુમારને ઉત્તમ દિવસમા પેાતાનું રાજ્ય આપી કુસુમકેતુ પુત્ર પ્રમુખ પાચશેા પુરુષોએ તથા કુસુમકેતુની ખત્રીશ સ્ત્રીએથી પરિવરેલે, તથા કર્યાં છે જિનચૈત્યાને વિષે મદ્ગાપૂજારૂપ સત્કાર જેણે, વાઘોના શબ્દોથી કરી ખહેરુ ક્યું છે આકાશ જેણે, હજારે નાએ વહુન કરેલી પાલખીમા બેઠેલા, સૈન્ય સદ્ગિત પેાતાના પુત્ર દેવસેન રાજા જેની પછવાડે ચાલે છે, એવે તે કુસુમાયુધ રાજા ગુરુની સાન્નિધ્યમાં
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy