SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ પદે-મૂળપાઠ. ૫૭ સિદ્ધ સસારી બિનું નહિ રે, સિદ્ધ બિના સંસાર કરતા બિન કશું નહિ ખારે, બિન કરની કરતાર વિચારી. ૩ જામન મરણ વિના નહિ રે, મરણ ન જનમ વિના, દિપક બીનું પરકાશતા વારે, બિન દિપક પરકાશ. વિચારી જ આનંદઘન પ્રભુ વચનકી રે, પરિણતિ ધરી રૂચિત શાશ્વત ભાવે વિચારતે પ્યારે, ખેલે અનાદિ અનંત. વિચારી ૫ પદવીશમું-આશાવરી-૫. ૨૦૮ અવધૂ અનુભવકલિકાલાગી, મતિ મેરીઆતમણું મીલન લાગી. અવધૂ જ ન કહુ ર હિંગ નેરી, તારી વનિતા વેરી, માથા ચેડી કુટુબ કરી હથે, એક દેઢ દીન ઘેરી. અવધૂ. ૧ જનમ જગ મરણ વસી સારી, અસર ન દુનિયા જેતી, દે હવકાય નવા ગમે મીયા, કિસાર મમતા એતી. અવધૂ૦ ૨ અનુભવ રસમે રોગ ન સંગા, લેવાદ સબ મેટા, કેવલ અચલ અનાદિ અબાધિત, શિવ સકરકા ભેટા. અવધૂ૦ ૩ વાં બુંદ સમું સમાની, ખબર ન પાવે કે આનંદઘન છે જેતિ સમાવે, અલખ કહાવે સોઈ અવધૂ. ૪ પદ ચોવીશમું-રામગ્રી- ૨૧૯ અને મારે કબ મિલો મનમેલ. મુને, મનમેલુ વિણ કેલિન કલીએ, વાલે કવલ કઈ વેલૂ. મુને ૧ આપ મિથાથી અતર રાખે, સુમનુષ્ય નહિ તે લે, આનંદઘન પ્રભુ મનમિલીવિણ, કે નવિ વિલગે ચે. મુને ૨ પદ પચીશમું-સામગ્રી-પૃ. રરર કયારે મુને મિલથે મારે સત સનેહી. કયારે૦ સંત સનેહી સુરિજન પામે, રાખે ન ધીરજ દેહી. કયારે. ૧ જન જન આગલ અંતર ગતની, વાતલડી કહું કહી; આનંદઘન પ્રભુ વઘ વિગે, કિમ જીવે મધુમેહી. ક્યારે ૨ પદ છવીસમું-આશાવર-૫. ૨૭ અવધૂ કયા મારું ગુનાહીન, વે ગુન ગનન પ્રવીના. અવધૂત ગાય ન જાનું બજાથ ન જાનુ, ન જાનું સુર લેવા
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy