SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ આનંદઘનજીનાં પદે. - [પદ શરીર તેમને જ અર્પણ છે, મારામાં તેમના સિવાય અન્યને સંકલ્પ પણ નથી. ટુંકામાં હું તે તેમનામય છું તદ્રુપ છું, તત્સવરૂપ છુ. મે કદિ પણ એમના તરફ ભિભાવ બતાવ્યે નથી, મારી કેદિ પણ તેમના તરફ અરૂચિ થઈ નથી, મારું મન કદિ અન્ય પુરૂષ તરફ ગયું પણ નથી. તેઓ ગમે તેવી કુલટાના ઘરે જાય, તેઓને બોલાવે, તેઓ સાથે વિલાસ કરે તેમ છતાં પણ મે પતિ તરફ કદિ ઉપેક્ષા કરી નથી, તેઓ જ્યારે મારે મંદિર પધારે છે ત્યારે તેઓની સાથે હું એકરૂપ થવા તૈયાર જ રહું છું, અત્યારે પણ તૈયાર છું અને ભવિષ્યમાં કદિ તેમનાથી વિપરીત થવાની નથી. આટલું બધું કરતાં છતાં પણ નાથ મારાથી તદ્દન વિરૂદ્ધ વત્ય કરે છે, મારી તરફ જરા પણ પ્રેમ દર્શાવતા નથી એનું કારણ શું હશે તે સખિી વિચાર કરવા ચોગ્ય છે. હું તે સ્પષ્ટ રીતે કહું છું કે મારે અને મારા પતિને ફૂલ અને તેની વાસની પેઠે અભેદ છે, અને મારામાં કદિ દ્વિધાભાવ થવાને નથી. 'ऐठी जान कहापर एती, नीर निवाहिये भैसे गुन अवगुन न विचारो आनंदघन, कीजियें तुम हो तैसे. पीया तुम० ३ એને જગતને એઠવાડ જાણે, શા ઉપર એટલી બધી (મમતા તેના પર રાખે છે) (તેમ કરીને તમે) ભેસવડે પાણી વહે છે. તે આનંદઘન પ્રભુ! ગુણ અવગુણને વિચાર નથી કરતા, તમે જેવા શુદ્ધ સ્વરૂપે) હે તેવી મને કરે જ એડી જન કહાપર એતી એ પક્તિમા બહુ પાકાત છે જન અદલે ચાન છે આછી જાતિ કહાપર એતી એ પણ પાઠ છે. It નિવહિને બદલે નવહિચ એવો પાઠ એક મતમા છે t-૬ ની અને તે ત્રીજી તથા ચાથી પક્તિમાં અનુક્રમે આવે છે તે કેટલીક મતોમાં મકી દીધાં છે. ૩ એકી એઠવાડ, ચરે જન=ણે કહાપત્રશા માટે એતીએટલી બધી નીર=પાણી નિવહિયરિવહીએ, વહન કરીએ જૈસ=બેસવડે કીજિયે કરીએ સસે તેવી
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy