SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ આનદાનજીનાં પદે પિદ આવા પ્રકારની સમાધિને પ્રાપ્ત કરવી એ ચાળીનું પરમ સાધ્ય રહે છે અને જ્યારે તેને તે પ્રાપ્ત કરે છે ત્યારે વરસ્તુતઃ તે તે કચેયને પ્રત્યય જ હોય છે, પણ તે એક અખડિત ધારાવત ચાલતે હેવાથી વ્યક્તિને તે ધ્યેયથી પૃથ રૂપે જણા બધ થાય છે અને તે વખતે ધ્યય સ્વરૂપને તને જે નિભસ થાય છે તેમાં ધ્યેયાકાર વૃત્તિનું પૃથક જ્ઞાન જતું રહેતું હોવાથી તે સ્વરૂપ શૂન્ય હેય એમ થાય છે. આવી સમાધિમાં એક સરખો પ્રવાહ ચાલતાં જે દ્વારા પ્રસરે છે, મનની એકાગ્રતા થાય છે, ચિત્તની સ્થિરતા થાય છે તેવી રીતે હે નાથ! આપના માર્ગ પ દયેયને હું અનિમેષ દૃષ્ટિએ જોયા કરું છું • તેવી જ રીતે મુનિરાજ જ્યારે ધ્યાનમાં જોડાય છે ત્યારે તેઓના મનની સ્થિરતા એટલી હદ સુધી વધી જાય છે કે છેવટે મનેરોગને પણ નિરાધ થાય છે. શુભ ધ્યાનમાં જૈન ચગશાસ્ત્રકાર ધર્મધ્યાન અને શુકલધ્યાન બે ગણે છે. તેમાં દયેયના પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ભેદે અને તેના વિશે બહુ વિચારવા છે, તેમ જ આસા, અપાય, વિપાક અને સંસ્થાનવિય ધર્મધ્યાનનું સવરૂપ તેમજ શુકલધ્યાનની પૃથકત્વ વિતકે સપ્રવિચાર, એકત્ર વિકે અપ્રવિચાર, સૂમક્રિય અપ્રતિપાતિ અને છિન્નક્રિય અનિવૃત્તિનું સ્વરૂ૫ વિચારવા ચોગ્ય છે. જ્યારે સુનિ ધર્મધ્યાનારૂઢ થાય છે ત્યારે એવી અદભુત દશા અનુભવે છે કે તેના મનની સ્થિરતાનું ચિત્ર પિંડસ્થાદિ ચાર કયેયનું સ્વરૂપ વાંચવાથી કાંઈક સમજાશે. રોગશાસ્ત્રમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યે તેનું આકર્ષક સ્વરૂપ ચીતર્યું છે. એ ધ્યાનમાં ચિત્તની અદ્દભુત સ્થિરતા પ્રાપ્ત થાય છે. આગળ જતાં ધ્યાતા ધ્યાન ને ધ્યેયની એકાગ્રતા થઈ જાય છે જે સ્થિતિમાં સુખી દુખી છું કે નથી તેને પણ ખ્યાલ રહેતો નથી અને તેથી જ હૈ નાથ! ચોગી સમાધિમાં જેમ સ્વરૂપશન્ચ થઈ જાય છે અને સુનિ ધ્યાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તેમની જેવી દશા થાય છે, તેવી રીતે આંખને ફરકાવ્યા સિવાય હું તમારા માર્ગ તરફ જઈ * આ સમાધિનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. વિશેષ જિજ્ઞાસુએ પાત જળ ચાગદર્શનના તૃતીય પાકના ત્રીજા શાપર વિવેચન જેવું (પૃષ ર૯૮૮ માં કર્ણયાનું ભાષાતર-દ્વિતીયાવૃત્તિ) :
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy