________________
જીવનરેખા ]
જીવન અને વન
એમણે આ પુરેાહિતને એાળખ્યા અને કહ્યું હે અનુપમ મુદ્ધિના નિધાન ! તને કુશળ છે ?
પુરાહિત—હુ કયાં બુદ્ધિના નિધાન છુ ? એક વૃદ્ધાએ ઉચ્ચારેલી ગાથાના અં (ચે) હું સમજી શકયો નથી કૃપા કરી એ સમજાવેશ.
२३
જૈનાચા—તું જૈન દીક્ષા અંગીકાર કર અને આગાના અભ્યાસ માટેની ( ચેાગ્યતા મેળવવા માટે) તપશ્ચર્યા કરી એ જ્ઞાન મેળવ. ઉપરથી એમની પાસે દીક્ષા લીધી અને
પુરાહિત હરિભદ્રે આ આગમેને અભ્યાસ કર્યાં.
શ્રમજીવન
પ્રતિખેાધક ( ધમ માતા ), દીક્ષાગુરુ, વિદ્યાગુરુ અને નિશ્રાગુરુ-રાજપુરાહિત હરિભદ્ર મહત્તરા યાકિનીને હાથે પ્રતિòાધ પામ્યા એ બાબતમા તે। કહાવલી અને પ્ર. ચ、માં એકવાકચતા છે. વળી હરિભદ્રસૂરિની પેાતાની કેટલીક કૃતિએની અતમાની પુષ્પિકા વિચારતાં
૧ ચાકિનીના ધ પુત્ર તરીકેના ઉલ્લેખવાળી અન્ય પુષ્પિકાએ નીચે મુજબ છે— (અ) અ૦૪૦ ૫૦ની સ્વાષજ્ઞ વ્યાખ્યા (ખંડ ૨, પૃ. ૨૪૦)મા નીચે પ્રમાણે ઉલ્લેખ છે ‘
" कृतिर्वर्मतो जा (या) किनी महत्तरासूनोराचार्यस्य हरिभद्रसूरे: (આ) ઉવએસપચની છેલ્લી ગાથામા કહ્યુ છે કે
“ જ્ઞાનિમયરિયા, રતા-તે ૩ ધમ્મપુત્તેન 1 हरिभद्दायरिएण भवविरह इच्छमाणेग ॥ १०३९ ।। ” (૪) નિવ્રુત્તિ સહિત દસવેલાલિય ઉપરની શિષ્યમેાધિની ટીકાના અંતિમ ભાગમા નીચે પ્રમાણે ઉલ્લેખ છે —
tr
महत्तराया याकिन्या धर्मपुत्रेण चिन्तिता | आचार्यहरिभद्रेण टीकेय शिष्यवोधिनी ॥
.
(ઈ) પચસુત્તગની ટીકાના અતિમ ભાગમા નીચે મુજબને ઉલ્લેખ છે.– " विवृत च याकिनीमहत्तरासूनुश्रीहरिभद्राचार्यै.
'
"?
ܙܕ
(૯) લલિતવિસ્તરાના અંત (પત્ર ૧૧૮આ)મા નીચે પ્રમાણે લખાણ છે.— कृतिर्द्धर्मतो याकिनीमहत्तरासूनोराचार्यहरिभद्रस्येति
::