SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ પુરવણું " ग्रभावती प्रभारपा प्रसिद्धा परमेश्वरी । મૂતર શ્રે ણી ૧૩૭ છે” આ ઉદ્ધરણ બાદ ભાષ્યમાં નીચે મુજબને ઉલ્લેખ છે – " इति धर्मसंग्रहिण्यादौ ग्रन्थे हरिभद्रादिभिजैनसूरिभिरुङ्कित " પૃ ૧૦૦, ૫. ૧૦. આ તમાં ઉમેરેઃ સૂત્રસંખ્યા–ધર્મબિન્દુમાં અધ્યાયદીઠ સત્રોની સંખ્યા નીચે મુજબ છે – ૫૮, ૭૫, ૯૩, ૪૩, ૯૮, ૭૬, ૩૮ અને ૬૧ આમ કુલે ૨૪ર સૂત્રો છે. વિશેષમાં પ્રત્યેક અધ્યાયમાં ત્રણ પ્રારંભમાં અને ત્રણ અંતમા એમ છ છ પદ્યો છે. આમ ૪૮ પદ્યો છે પૃ. ૧૦૦, પં. ૧૨, “છે” પછી ઉમેરેઃ “સામાન્ય ગૃહથધર્મ” તરીકે ૩૫ માર્ગાનુસારી ગુણે રસૂત્ર 3-૫૮માં ગણવાયા છે. આ બાબત કલિ૦” હેમચન્દ્રસૂરિએ યોગશાસ્ત્ર (પ્ર. ૧, . ૪૭-૫૬) અને એની સ્વોપજ્ઞ વ્યાખ્યામાં સંસ્કૃતમા, જિનમંડનગણિએ આ દસ પદ્યના વિવરણરૂપ વિ. સં. ૧૪૯૮મા રચેલા શ્રાદ્ધગુણવિવરણમા કથાઓ સહિત સંસ્કૃતમા, માનવિજયગણિએ ધમસંગ્રહ (શ્લો. પ-૧૪) અને એના સ્વપજ્ઞ વિવરણમાં સસ્કૃતમા, ન્યા. વિ. ન્યા. તી. ઉપાધ્યાય મંગલવિજયજીએ તન્વાખ્યાન (ઉત્તરાર્ધ, પ્રસ્તાવ ૧૬, પૃ. ૧ આ “જે. આ સ” તરફથી વિ સ. ૧૯૭૦માં અને એનું ગુજરાતી ભાષાતર આ જ સભા તરફ્ટી છપાવાયેલ છે ૨ આ પુસ્તક “ય. . ગ્ર માં વિ.સ ૧૯૮૧મા છપાયુ છે."
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy