________________
જીવનરેખા ]
જીવન અને કવન આવક્તવ્ય ઉવએસપય(સટીક)ના ભારને આગે વિ. સં.૧૯૮૧માં લખ્યું છે.
(૧૭) વીસવીસિયાની પ્રસ્તાવના–હરિભદ્રસૂરિએ વીસવીસિયા રચી છે. એને અગે પ્રા. અભ્ય કરે સે માં પ્રસ્તાવના લખી છે
(૧૮) હરિભદ્રસૂરિકૃત ગ્રંથ અને ટીકાઓની પ્રસ્તાવનાહરિભદ્રસૂરિની જે કૃતિઓનું સંપાદન “આગમ દ્વારક” (સ્વ) આનંદસાગરસૂરિજીએ કર્યું છે તેમાની સાત કૃતિઓ ઉપર એમણે સ માં નાનીસરખી પ્રસ્તાવના લખી છે.
(૧૯) કીરિદ્રવૃત્તિમવિ–આ આગમોદ્ધારકની દસ પદ્યની કૃતિ છે. એમાં હરિભદ્રસૂરિના સમય વિષે વિચાર કરાય છે.
(૩) ગુજરાતી [૧૪] (૧) “પદનવેત્તા શ્રીમાન હરિભદ્રસૂરિ–આ (સ્વ) મનસુખ
પુત્ર
૧ આ પ્રો અત્યંકર દ્વારા ઇ. સ૧૯૩૨મા છપાવાઈ છે
૨ જુઓ જે. પુ પ્ર સ તરફથી વિ. સં ૨૦૦૫મા છપાવાયેલા ઉપદેશ“રત્નાકરના અંતમાં અપાયેલી “આગમે દ્ધારકની સાહિત્યસેવા”. આ ઉપરથી નીચે મુજબની હારિભદ્રીય કૃતિ ઉપર “આગમ દ્ધારકે પ્રસ્તાવના લખી છે (અને એ છપાવાઈ છે) તે જોઇ શકાય છે – ક્રમાંક નામ
રચના-વર્ષ પ્રકાશન-વર્ષ - ૬૪ ન દીની ટીકા
વિ સં. ૧૯૮૪ ૯૪ તત્વાર્થસૂત્રની ટીકા ૪ વિ સ. ૧૯૯૨ વિ સ ૧૯૯૨ ૧૦૦ ધર્મબિન્દુ
૨ વિ સ ૧૯૮૦ વિ સ ૧૯૮૦ ૧૦૮ પચવયુગ
- ૩ વિ સ. ૧૯૮૩ વિ સં ૧૯૮૩ ૯ યોગદષ્ટિસમુચ્ચય (સીક) ૫ (પણ) વિ.સ. ૧૯૬૮ વિ સ ૧૯૬૮ ૧૩૯ લલિતવિસ્તરા
૨ વિ. સ. ૧૯૯૦ વિ સ ૧૯૯૦ ૧૪૯ શાસ્ત્રવાર્તાસમુચ્ચય (સટીક) ૨ વિ સં. ૧૯૮૪ વિ. સં. ૧૯૮૫ ' " ૩ જે. પુ. પ્ર, સં. તરફથી “આગદ્ધાવસગ્રહ” ભા ૯ તરીકે જે
શ્રીપ્રજ્ઞાપનેપાગ અને ઉત્તર ભાગ ઈ. સ. ૧૯૪૯માં પ્રકાશિત થયો છે તેના પ્રારંભમાં આ કૃતિ અપાઇ છે.