________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
(૧૩) પંચસુરગ (પંચસૂત્રક) (૧૪) પરણવણા (પ્રજ્ઞાપના) (૧૫) પિંડનિત્તિ (પિડનિર્યુક્તિ) (૧૬) પ્રશમરતિ (૧૭) વકેવલિસુત્ત (વર્ગ કેવલિસૂત્ર) (૧૮) વિસે સાવસ્મયભાએ (વિશેષાવશ્યકભાષ્ય) (૧૯) સંગહણી (સ ગ્રહણ)
આ પૈકી ૧-૩, ૬-૮, ૧૦, ૧૧, ૧૪, ૧૫ ને ૧૮ એ ક્રમાંકવાળી કૃતિઓ આગમને અંગેની ગણાય છે અને એ જ આપણે પ્રથમ વિચારીશું. બીજા વર્ગમાં તે અજેન કૃતિને સ્થાન છે અને એવી તે એક જ કૃતિ છે ને તે ન્યાયપ્રવેશકને અગેની છે.
જૈન આગમનાં વિવરણે (૨) અનુગદ્વાર-વિમૃતિ યાને (૧૪૮) ૧શિષ્યહિતા
આ અણુઓગદાર નામના જૈન આગમ ઉપરની સંસ્કૃતમાં રચાયેલી વિવૃતિ છે એને હરિભસૂરિએ શિષ્યહિતા કહી છે અને એ ખરેખર શિષ્યને હિતકારી–ઉપકારી છે “શિષ્યહિના” જેવુ નામ હરિભદ્રસૂરિની પૂર્વે કઈ જેને પોતાની ટીકા માટે ક્યું હોય એમ જણાતું નથી. આ ટીકામાં તુડિય ગ (ત્રટિતાંગ)થી માડીને સીસ
૧ આ નામની કેટલીક ટીકાઓ છે. દા. ત હરિભસૂરિફત આવશ્યક સૂરવિવૃતિ, પંચવત્થાની વૃત્તિ અને ન્યાયપ્રવેશની વૃતિ જુઓ પૃ ૧૨૦, ટિ. ૧.
૨ આના પરિચય માટે જુઓ B C D J (pp. 161-165) અને આગનું દિગ્દર્શન (પૃ ૧૮૩-૧૮૫)