SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ અધ્યયન પૂર્ણાન અને પૂર્ણ સુખ ભરેલ આત્મસુખની પ્રાપ્તિ થઇ નથી કાઈ ભવ્ય જીવ વૈરાગ્ય લાવી દિક્ષા ધારણ કરી શુદ્ધ સયમ પાળી સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક ચરિત્ર્યરૂપ આત્મધર્મીને પ્રકટ કરી પૂર્ણ રાતે આત્માનુભવ કરી સ્વરૂપમાં રમણ કરે ત્યારે તે દ્રવ્યકર્મ તે ભાવકના સર્વાંથા નાશ કરે છે. અને તેથી તે આત્મભાવને સંપૂર્ણ પણે પ્રાપ્ત થયેલે કહેવાય છે. આવા ભવ્ય આત્મા ગૃહસ્થાવાસમાં પણ ગૃહવાસને ખધન ગણતા હાય છે તે જીવન મરણુમા નિસ્પૃહ રહીને ઇદ્રિાનાં વિષયથી નિવૃત થાય છે. અને ચાલતાં બેસતાં ખેલતાં વિગેરેમાં સદા ઉપયાગવંત રહે છે મન, વચન અને કાયાના ચેગને વશ રાખી, નવગુપ્તિ સહિત બ્રહ્મચર્યંનુ પાલન કરે છે આવા સ પાપક્રિયાથી દૂર રહેનાર આત્માને પણ ઇરિયા-પથિક નામે ક્રિયા લાગે છે એટલે સૂક્ષ્મ કબધન થાય છે. આ ક્રિયા કષાય નહિ હાવાનાં કારણે ખધરૂપ નથી પણ કહેલ ખધ થાય છે. કારણકે મન, વચન, કાયાના ચેગ વિદ્યમાન હૈાય ત્યાં સુધી તે જીવ સદા કપિત રહે છે. આ કપિતપણાને લીધે સુક્ષ્મ પુદ્ગલ-પરમાણુ - એનેા અધ થાય છે. પણ તે ઘણા જ અલ્પકાળને હાય છે. પ્રથમ સમયે મ ધાય છે ખીજા સમયે સુક્ષ્મ રીતે અનુભવાય છે ત્રીજા સમયે તે ખધ નિર્જરી જાય છે. આ ક્રિયા કષાયરહિત જીવાને જાય છે. જ્યાં સુધી આવા વિતરાગી પુરૂષાને અઘાતી કર્મના ઉદય વર્તે છે ત્યાં સુધી પરમાણુ પુદ્ગલેાનુ સૂક્ષ્મ પણમન તેનાં આત્મપ્રદેશે સાથે થઈ રહ્યુ છે. એમ કેટલાંક મતવ્યેા છે. ખિર મત આ જાતનુ મતવ્ય ધરાવતા નથી. વીતરાગ સિવાય ખાકીનાં સર્વજીવાને સાંપરાયિક (ખ ધરૂપ) ક્રિયા હાય છે मूलम् - से बेमि जेय अतीता जेय पडुन्ना जेय आगमिस्सा अरिहंता भगवंता सव्वे ते एयाई चैव तेरसकिरिया द्वाणाई भासिसु वा, भासेति वा, भासिस्संति वा, पनवसु वा, पन्नवेति वा, पणविस्संति वा, एवं चेव तेरसमं किरियाट्ठाणं सेविसु वा, सेवंति वा सेविस्संति वा ॥१५॥ અર્થ : ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનાં તીર્થંકરેએ આ તેર ક્રિયાના સ્થાનકે કહ્યા છે, કહે છે અને કહેશે. તેરમી ક્રિયાનુ સેવન અપ્રમાદ્ધિ જીવાને હેાય છે. ત્રણેય કાળમાં તીર્થંકરા આ પ્રકારે કહી ગયા છે. એમ શ્રી સુધર્મા સ્વામી જજીસ્વામીને કહે છે. मूलम् - अदुत्तरं च णं पुरिसविजयं विभंगमाइक्खिस्सामि, इह खलु णाणा पण्णाण, णाणाछंदाणं, णाणासिलाणं, णाणादिट्ठीणं, णाणारूईणं, णाणारंभाणं, णाणाज्झवसाणसजुસાળ, નાળવિાવસુયાયાં વં મવદ્, સંજ્ઞા-મોમ, ઉચ્વાયં, સુવિળ, સંતવિલ, અંગ ૧ર વલન, વનળ, રૂસ્થિવલન, રિસલાં, ચવલાં, ચકલાં, ગોળलक्खणं, मिढलक्खण्णं, कुक्कडलक्खणं, तित्तिरलक्खणं, वट्टगलक्खणं, लावयलक्खणं चक्कलक्खणं, छत्तलक्खणं, चम्मलक्खणं, दंडलक्खणं, असिलक्खण, मणिलक्खण, િિાવલાં, સુસાર, દુłાળર, માર, મોળશ્વર, ચાહવ્વાળિ, પાચસાળિ, વળ્વોમં લત્તિયવિન્ગે, અંતરિય, સૂત્તરિયું, મુત્તરિયું, વસ્તઽ ચરિયું, કાવાયું,
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy