SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ વેરા હઠીસંગભાઇ ઝવેરચંદ ગ્રંથમાળા સંબંધી છે HTTEE છે. બે બોલ. R ement આ શહેરમાં અગ્રગણ્ય સ્વર્ગવાસી બંધુ વેરા હઠીસ ગભાઈ ઝવેરચદે પિતાની હૈયાતિમા, સંવત ૧૯૪ની સાલમાં જૈન કેનફરન્સનું છઠું અધિવેશન આ શહેરમાં થયું, તે વખતે શ્રી સંઘની ભક્તિ પોતે કરેલી તેની ખુશાલી નિમિત્તે જ્ઞાનેદ્ધારના કાર્ય માટે રૂા. એક હજારની રકમ સભાના ધારા મુજબ તેમના નામની ગ્રંથમાળા (સીરીઝ) પ્રકટ કરવા માટે અમને ભેટ આપેલી છે. જે મુજબ આ ગ્રંથ તેમની ગ્રંથમાળા તરીકે બીજું પુષ્પ છે. આવા ઉપયોગી થશે પ્રસિદ્ધ કરાવી ને દ્ધારના ઉચ્ચ કાર્યો કરવા તે પ્રશંસનીય હોઈ તેઓ ધન્યવાદને પાત્ર છે અને તેનું અનુકરણ કરવાનું શુભ પગલું ભરવા અન્ય બધુઓને સુચના કરવામાં આવે છે. %%E3 પ્રસિદ્ધ કર્તા. &#2%E3%
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy