SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણમાં ય મેં તેમા વચને માથે ધાર્યું તેથી તેનું પ્રાયશ્ચિત ભારે હમણુંજ લેવું જોઈએ. આથ્રી રીતે. પામ કરતે તે ઉપર જણાવેલા પ્રત્યેક બુદ્ધ મહામુનિ પાસે ગયે. ત્યાં પણ ધર્મના વ્યાખ્યામાં તૈણે સાંભળ્યું કે, “મુનિએ મન, વચન અને કથાથી પૃથ્વાઈ વિગેરે છેસમારંભ ત્યજી દે તે સાંભળી વળીબઇ ચિંતવ્યું કે આવી રીતે લોકોમાંથી પળી શકે? કેણું કયાદિક ત્રિીધા આરંભ કરતું નથી આ મુનિ પણ પૃથ્વી પર બેસે છે, માહાર કરે છે, અને અગ્નિ પકવજળ પીવે છે. આ કટુવાદી તે પતાથી પણ પછી તેવું બોલે છે. માટે આથી તે પેલા ગાધરાંશ, જો કે તેની પણ વાણી તે વિરૂદ્ધ છે; ત્યવિ માર એ નેની કોઈ જરૂર નથી. હું પિતેજ એ ધમકડું કે, જેને લેકે અવિરતપણે સુખે સુખે પાળી શકે છે આવું ચિંતવન કરતાં તેમાં મરતક પર વિર્જળ પી; જેથી તે મૃત્યુ પામી સમી ભરનારી કથા, શ્રત, શાર્સન અને સમતના પ્રત્યેનીકપણાથી આધેલા તી પાપડે ત્યાં ચિરકાળ દુઃખ હોવી, દાણું ભવે મનુષ્પ, તિચશે અનેં નરકગતિમાં કરી તે શાળાને ભવ તેને પ્રાંત થમ હસે. આવામાં પણું વિવિધ અભ્યાસથી તથા દુષ્ટ વાસનાના આવેશથી તીર્થધ , અને સાધુઓનો અત્યંત પી થયે હતે. v * જ ને કઈ વખત શુદ્ધ વિચારે ઉત્પના થઈ, તેની દ્રઢ વાસનાના કસ કાર બેસી જાય છે, તે તે તે ભવમાંજ નુકશાન કરે છે, એટલું જ નહિ પણ લાવાંતમાં પણ હાંસ આવે, તે વાર્તાઓ ઉદય પામી જીલને મુંઝાવી નાખે છે, જાવંત મુહાવીરનાં જીવતેસ, મરીરિનામાં અને અ શાળાના અને તેના પ્રથમના ભાવમાં જે અશુદ્ધ વિચારે ઉત્પન થઈ તેના ગાઢા સંસ્કાર તેમના આત્મા ઉપર પડયા હતા, તે ભવાસ્તવમાં ઉદયમાં આવી તેમને ઘણે દાળ સંસા, રઝલાવનાર. થયા વનમાં જીવને વિવિધૂ પ્રકારના વાતાવરણમાં જીવન ગુજારવાનું હોય છે, અને જુદી જીદ્દી પ્રકૃતિનાં ' ' For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy