________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપર
મી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૪ અથવા ક્ષય થવાથી અનુક્રમે ઉપશમ, ક્ષયે પશમ, અથવા ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. આ ત્રણમાં ક્ષાયિક સમ્યકત્વને એ પ્રભાવ છે કે, એક વખત જીવને પ્રાપ્ત થયા પછી, તે જતું નથી. એટલું જ નહિ પણ તે પ્રાપ્ત થતા પૂર્વે જે પરભવના આયુષ્યને બંધ કરેલો ન હોય, તે તે પ્રાપ્ત કરનારા પ્રાચે તેજ ભવમાં મુકિત પ્રાપ્ત કરે છે. બાકીના બે સમ્યકત્વમાં આયુષ્યને બંધ વૈમાનિક દેવગતિને કરે છે. શ્રેણિક રાજાએ સમ્યકત્વ પ્રાપ્ત કરતાં પહેલાં પરભવના આયુષ્યને બંધ કરી નારકીનું આયુષ્ય બાંધ્યું હતું. ભગવંતના પરિચયમાં આવ્યા પછી, તેમણે સમ્યકત્વ પ્રાપ્ત કરેલું હતું. તેમની શ્રદ્ધા દ્રઢ હતી, જેના પરિણામે તીર્થકર નામકર્મ નામની ઉત્કૃષ્ટિ પુણ્યપ્રકૃતિને બંધ કરે છે. તેના મહાયથી તેઓ આગામી કાળમાં આવતી ચોવીશીમાં પવનાશ” નામના પહેલા તીર્થકર થનાર છે. એક વખત ઈદ્ર મહારાજાએ શ્રેણિક રાજાના સમ્યકત્વની,
પિતાની સભામાં પ્રસંશા કરી. દક્રાંક શ્રેણિક રાજાના નામના દેવને ઈદ્ર મહારાજના વચન ઉપર સમકિતની પરિક્ષા. શ્રદ્ધા બેઠી નહિ. તે જ સમયમાં ભગવંત
રાજગૃહ નગરમાં પધારેલા હતા. દેવેએ રચેલા સમવસરણમાં બેસી પર્ષદા આગળ ભગવંત દેશના આપતા હતા. શ્રેણિક રાજા પણ તે પર્ષદામાં હતા. તે સ્થળે એ દરેક દેવ, શ્રેણિક રાજાના સમ્યકત્વની પરિક્ષા કરવા માટે,સમવસરણમાં આજો, અને ગોશીષચંદનવડે પ્રભુની ભકિત કરી. પણ તે દેવે પિતાની વૈકિયલબ્ધિના બળથી એ દેખાવ કર્યો કે, જાણે તે કુછી હોય અને પોતાના કેઢિને રસ (પરૂ વિગેરે) લઈ લઇને પ્રભુના પગે પડતે હોય. શ્રેણિક રાજાએ એ દેખાવ છે. તે અયુકત કાર્ય જોઈને, રાજા તે કુષ્ટી ઉપર અતિ ક્રોધાયમાન થયે. તેવામાં પુલ્સને છીંક આવી. ત્યારે તે કુષ્ટિ છે કે, “મરો”. થી વારે રાજાને છીંક આવી, ત્યારે તે બે કે, “ચિરકાળ છો”. તેવામાં અક્ષય કુમારને છીક આવી, ત્યારે તે બે કે,
For Private and Personal Use Only