SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૯ માટે જેમાં અભિધેય કહેવા ચગ્ય અર્થ છે. (૯) સાતત્વ પૂર્વાપર વિરોધ રહિત. (૧૦) fશg અભિમત સિદ્ધાંત ઉકત અર્થતા. એટલે કે અભિમત સિદ્ધાંતનું જે કહેવું તે વકતાના શિષ્ટ૫ણાનું સૂચક છે. ( ૧૧ ) સંશવાજામહંમર:- જેના કથનમાં શ્રોતાને સંશય થતું નથી.(૧૨)નિરાકarsોરā-જેના કથનમાં કોઈપણ દૂષણ નહિ, શ્રોતાને સંશય ઉત્પન્ન થાય નહિ, તેમ ભાગવાન બીજી વાર ઉત્તર દે નહી.(૧૩) હૃદયમતા- હૃદયમાં ગ્રહણ કરવા ચેગ્ય. ૧૪ મિનાક્ષત્તા-અરસપરસ પદ વાક્યનું સાપેક્ષ પણું. (૧૫) પ્રતાપસ્થિ -દેશકાળ યુકત,વિરૂદ્ધ નહિ. (૧૬) જિતા-વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુસરવાપણું (૧૭) સાતત્યં-સુસંબંધને વિસ્તાર–અથવા અસંબંધ અધિકારને અતિ વિસ્તાર નહિ (૧૮) સરાવાડાનંદતા-આત્મ ત્કર્ષ તથા પરનિંદા રહિત. (૧૯) નામનઘં-પ્રતિપાદ્ય વસ્તુની ભૂમિકાને અનુસરવારૂપ. (૨૦) પ્રતિનિધિમપુરā–ઘી ગોળની પેઠે સુખકારી. (૨૧) ઘાતા-કહેલા ગુણોની યોગ્યતાથી પ્રાપ્ત થઈ છે લાઘા (૨૨) ૩૪મપિતા-પારકાં મર્મ જેમાં ઉઘડ્યાં હોય નહિ. (૨૩) શૌઢા-અભિધેય વરતુનું તૂછપણું નહિ. (૨૪) ધમર્થvfzવજ્ઞતા-ધર્મ તેમજ અર્થ સંયુક્ત. (૨૫) રાજીવપા-કારક, કાલ, વચન, તેમજ લિંગાદિ જ્યાં વિપર્યય નહિ. (૨૬) વિક્રમાણિપુરા-વકતાના મનમાં બ્રાંતિ વિક્ષે પાદિ દેષ રહિત. (૨૭) ચિત્રકૃત્વ-કુતૂહલપણાને જેમાં અભાવ છે.(૨૮) અમૃતત્ત્વ-અભુતપણું. (૨૯) અનતિવિપિતા-અતિવિલંબ રહિત. (૩૦) માનતિવિ-જાતિ આદિ વર્ણન કરવા ગ્ય વસ્તુ સ્વરૂપના આશ્રય યુકત. (૩૧) સારિતા વિશેષતા-વચનાંતરની અપેક્ષાથી વિશેષપણું જેમાં થાપન થયેલ છે (૩૨) નuષાના સાહસ કરી સંયુકત. (૩૩) દયારા વિવિતા–વર્ણાદિનું વિછિન્નપણું (૩૪) અછિત્તિ -વિવક્ષિત અર્થની સમ્યક પ્રકારે સિદ્ધિ જ્યાં સુધી ન For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy