________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી ભગવત મહાવીરની આજ્ઞા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરી અને વિચારીને નિર્મળ બનાવવા માટે પ્રયત્ન કરો.
૨ જીવનક્રમમાં ત્યાગ કરવા લાયક, અંગીકાર કરવા લાયક, અને જાણવા લાયક શુ છે ? તેના નિણ્ય કરી.
૩ પેાતાની શક્તિના વિચાર કરી અને શકિત મુજમ ઉન્નતિક્રમમાં આગળ વધા.
૪ આત્મવિશ્વાસ રાખા, કાઇના ઉપર આધાર ન રાખા. તમારો ઉદ્ધાર કરવા, એ કેવળ તમારા પેાતાના વિચાર, પુરૂષાથ', અને ઉદ્યોગ ઉપર આધાર રાખે છે.
૫ માન અથવા આલાક કે પરલેાકના સુખની ઇચ્છા શખ્યા શીવાય જેટલું સત્યાય થાય તેટલું કરી. અમે શું કરીયે ? એવા નિર્માલ્ય વિચારા કાઢી નાખી પ્રમાદમાં જીવન ન ગુજારી.
હું જો તમે ગૃહસ્થધમ' અથવા સાધુધમના માર્ગ'માં દ્રવ્ય અને ભાવથી શક્તિ મુજબ પ્રયાણુ કરશેા, તે જરૂર મુક્તિપુરીએ પહોંચ્યા શીવાય રહેશેા નહિ.
સ'ગ્રાહક, વકીલ ન દલાલ લલ્લુભાઇ, વડાદરા.
•**•
For Private and Personal Use Only