SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૧૮ મું. કેળવજ્ઞાનની પ્રાપ્તિ અને ધર્મતીર્થરૂપ સ્વરાજ્ય સ્થાપના. કેવળજ્ઞાનની પ્રાપ્તિ-અઢાર દેષ-પ્રભુની દેશના વ્યર્થ—અગીયાર વિદ્વાન બ્રાહ્મણો–દેવકમાંથી દેવેનું આવવું-ઈદ્રભૂતિના સંશયને ખુલાસો– આત્માની સિદ્ધિ–અગ્નિભૂતિના મનનું સમાધાન - વાયુભૂતિને સંશય-વ્યક્ત અને સુધર્મના સંશયમૌર્ય પુત્ર અને અંકપતિ––મંડિક પંડિત અને અચલભ્રાતાના સંશમેતાર્ય પંઘત–પ્રભાસ પંધિત ચંદન બાળાની દીક્ષા- અગીઆરને ગણધર પદે સ્થાપન કરવું-પંચ મહાવ્રત અને તેની પચીશ ભાવના-પ્રકરણના અંગે સમાલોચના-નિર્જરા અને સંવરતત્વ-લૌકીક અને કેત્તર સ્વરાજ્ય. ૨૮૧ થી ૩રર પ્રકરણ ૧૯ મું. લબ્ધિ પ્રકાર-અઠાવીશ પ્રકારની લબ્ધિ લબ્ધિ–સ્વરૂપ–લબ્ધિઓને ઉપયોગ કયારે?જન્મથી ચાર અતિશય-અગીયાર અતિશ– દેવતાઓએ કરેલા એગણીશ અતિશય-વાણીના પાંત્રીશ ગુણ-મતિજ્ઞાનની શકિત-અન્યલિંગ સિદ્ધને ખુલાસે. • • • ૩૨૩ થી ૩૪૩ પ્રકરણ ર૦ મું. ભાવસાધુના લક્ષણ તથા ભગવંતના હસ્ત દીક્ષીત કેટલાક - સાધુ પરીચય સાધુ ભાવસાધુ-ભાવસાધુનાં લક્ષણ-દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારના માર્ગ–લિંગ પ્રકાર-શ્રોતાના પ્રકાર-બકુશ અને કુશળ સાધુ-આદ્ર કુમાર-ભાષભદત્ત અને દેવાનંદા-જમાલી-પ્રસન્નચંદ્ર રાજર્ષિ For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy